રયાણ દ્વારા ખૂબ સરસ રીતે બૂસ્ટર આપી સકાય છે વ્યવસ્થા ને અને નેતૃત્વ માં ખુબ સરસ ઉત્સાહ જોવા મળે છે.. બીજી વાત કે સત્ય બાબત થી સમાજ જનો વાકેફ થાય છે....
@DhruvPtl1419 күн бұрын
આજ ના ડીઝીટલ યુગ ને યોગ્ય શ્રી સમાજ,યુવાસંઘ, મહિલાસંઘ અને તેની દરેક યોજના તેમજ પેટા સંસ્થા ની દરેક માહિતી ડિઝિટલ માધ્યમ થી ઘર ઘર અને જન જન સુધી પેહોંચે તેવી ટિમ SDP તેમજ પ્રચાર -પ્રસાર ટિમ ને શુભકામના...💐 અને સાથે સાથે ટિમ રયાણ ને આ રોજ નવા એપિસોડ માટે જેટલા પણ અભિનંદન આપીએ એટલા ઓછા પડશે....રયાણ ટિમ ને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ...💐
બહુજ સરસ માહિતી આપી છે. ખૂબ ચોકસાઈ પૂર્વક અને સતત મહેનત નું કાર્ય સાથે આયોજન છે. સાથે જણાવીશ કે જ્ઞાતિ, સમાજ માં થતી ઘટના ના સમાચાર છાપવા જરૂરી છે. આમ કરવામાં નીમેલ સંયોજક,પ્રતીનીથી પોતાની જવાબદારી નિભાવવામાં સજાગ રહે તો સારું રહેશે. ઘાટકોપર પાટીદાર વાડી ના પુનઃ વિકાસ ના સત્ય સમાચાર કેમ કોઈપણ માસિક પત્રમાં આજદિન સુધી છપાયેલ નથી? બાકી તમારા કાર્ય માં,આયોજનમાં અને તમોને સાથ આપવા હંમેશા તત્પર રહેશું.
@abjeepatel19 күн бұрын
માહિતી સફર રાયણ ધન્યવાદ
@gunvantkotecha298219 күн бұрын
જય શ્રી લક્ષ્મીનારાયણ 🙏
@HARPANIJITESH19 күн бұрын
જય શ્રી લક્ષ્મીનારાયણ
@parulpatel401126 күн бұрын
Amne lai jajo kirtibhai
@parulpatel401126 күн бұрын
Amne lai jajo kirtibhai
@pnimish0527 күн бұрын
registration form is not opening
@gunvantkotecha298228 күн бұрын
અનાયાસે જ યુટયુબ ખોલ્યું અને આ વીડિયો કે જે મહાકુંભ મેળા નું નામ જોઈને વિડિયો જોવાનું શરૂ કર્યું જે અંત સુધી વિડિયો જોયો કારણ કે મને ૧૪૪ વર્ષે આવતો આ પ્રયાગરાજ મહાકુંભ માં ન ભૂતો ન ભવિષ્યિ એવા ઐતિહાસિક આધ્યાત્મિક,ધાર્મિક તેમજ સંતો,મહંતો,આચાર્ય,મહામંડલેશ્વર,જગતગુરુ શંકરાચાર્યનો ના દર્શન,તેમજ સત્સંગ અને સંગમ સ્નાન વી. નો લાભ લેવાની અત્યંત ઈચ્છા હતી, પરંતુ આપે જણાવ્યા મુજબ મન માં મુંઝવણ હતી કે જ્યાં કરોડો ભક્તો આવવાના છે ત્યાં હું મારી રહેવા ની વ્યવસ્થા કઈ રીતે કરી શકીશ? હું ૭૪ વર્ષ નો તંદુરસ્ત સિનિયર સિટીઝન છું અને મોરબી, ગુજરાત રહું છું. હું ઠક્કર/લોહાણા જ્ઞાતિ નો છું તો શું મને આપની આ કચ્છ કડવા પાટીદાર સમાજ ની સંસ્થા માં મહાકુંભ મેળા રહેવાની વ્યવસ્થા મળી શકે? આશા છે આપ જરૂર હકારાત્મક જવાબ આપશો.આભાર સહ ગુણવંત કોટેચા,મોરબી.
@jayantidiwani9091Ай бұрын
વાહ, ખુબજ સરસ અને મહિતીસભર રયાંણ..
@sanataniryaanАй бұрын
પ. પૂ. જ્યોતિર્મયાનંદજી મહારાજના નેતૃત્વમાં મહાકુંભ 2025 પ્રયાગરાજમાં મહારાજશ્રીના આશ્રમનો કેમ્પ 0:02 લગાવવામાં આવી રહ્યો છે. પ. પૂ. સાધ્વી ભારતી દીદી તેમજ સાધ્વી નમસવી દીદીનું પણ માર્ગદર્શન તેમજ સાનિધ્યનો લાભ મળશે. કુંભનો લાભ લેવા માંગતા શ્રદ્ધાળુઓ માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આ વિડિયોમાં આપેલ છે. કુંભ એટલે દુનિયાનો સૌથી મોટો ધાર્મિક ઉત્સવ તેમાંય આ વર્ષને મહાકુંભ છે જે 144 વર્ષમાં એક વર આવતો હોય છે. જેમાં 50 કરોડ શ્રદ્ધાળુઓ આવશે એવો અનુમાન છે અને એમના માટે સરકાર સુવિધાઓ ઊભી કરી રહી છે. 1) Contact / સંપર્ક: લાલજીભાઈ - 80708 38484; રતનશીભાઈ - 90001 55304; સુરેશભાઇ - 97663 17088; બીપીનભાઈ - 98196 26962 2) કુંભમાં સ્નાનના દિનનકો S.No. પર્વનું નામ Date/Day પ્રકાર 1 પોષ પૂર્ણિમા 13-01-2025/Monday પર્વ સ્નાન 2 મકર સંક્રાંતિ 14-01-2025/Tuesday રાજસી સ્નાન 3 મૌની અમાવાસ્ય (સોમવતી) 29-01-2025/Wednesday રાજસી સ્નાન 4 વસંત પંચમી 03-02-2025/Monday રાજસી સ્નાન 5 માઘી પૂર્ણિમા 12-02-2025/Wednesday પર્વ સ્નાન 6 મહાશિવરાત્રિ 26-02-2025/Wednesday પર્વ સ્નાન 3) Registration Link / યાત્રિકો માટે રજીસ્ટર કરવાની લિન્ક forms.gle/wcYF3c4iQRTyL5Qc7 4) Online Website Donation / દાન માટે લિન્ક atmajyotifoundation.org/campaigndetail/kumb-mela 5) UPI Donation / મારફતે દાન આપવા માટેની લિન્ક (નામ: Atmjyoti Sanatan Dharm) UPI ID: fcbizam1jwm@freecharge Bank Details: Atma Jyoti Sanatan Dharm Seva Foundation A/c No.: 922020052211675 IFSC Code: UTIB0001044 Bank: Axis Bank Branch: Medical Square, Nagpur Contact: 9766317088 / 9926548999 6) Kumbh Camp - Google Location maps.app.goo.gl/cBnsbpjhyjV8A6jz9 7) Government Websites a. kumbh.gov.in/ b. prayagraj.nic.in/maha-kumbh-mela-2025/ 8) Government Mobile Apps Android - play.google.com/store/apps/details?id=in.gov.kumbh.kumbh_app iPhone - apps.apple.com/in/app/maha-kumbh-mela-2025/id6566176668
@vanitapatel2859Ай бұрын
Amne lai jajo kiratibhai 👍👍👍
@laxmipatel3837Ай бұрын
બહુજ સરસ સંતો ને મારાં પ્રણામ
@hasmukhpatel2974Ай бұрын
ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ
@MohanPatel-yp8veАй бұрын
બહુજ સરસ પ્રયાસ કરવામાં આવ્યો છે ખુબ ખુબ અભિનંદન. જયશ્રી લક્ષમી નારાયણ નમ. જયશ્રી ઉમીયા માં નમ.
@hemlatapatel3790Ай бұрын
आश्चर्य संत श्री ओधवराम जी महाराज संत श्री बलराम जी महाराज क्या पाटीदार समाज के थे ?उन्होंने तो नहीं सोचा जाति विशेष के लिए और अपनी समाज को दिशा दी तो आज क्यों आप लोग सो रहे हो समाज का ही कोई गादी पर बैठकर समाज को दिशा दे सकता है यह छोटी सोच है सनातन धर्म क्या हमें यह सिखाता है? के साधु की भी जाति देखी जाए साधु की तो साधना और पवित्र जीवन देखो वही हमें दिशा दे सकता है आधे अधूरे ज्ञान वाले तो समाज को क्या दिशा देंगे? जो खुद ही अधूरे ज्ञान वाले हैं
@JagdishkumarnayaniАй бұрын
આ કોણ માહિતી આપી રહ્યું છે ને એમનું નામ શું છે?
@sanataniryaanАй бұрын
બધાના નામો સ્ક્રિન પર લખેલા છે.
@parulpatel401126 күн бұрын
Kirti Bhai thane Thi Java mate Shu vyvasta che
@nathanipradeepАй бұрын
ઘરે બેઠાં આવી કુંભની જાણકારી મળે એ પણ આપણી સમાજના લોકો તરફથી, આપણાં સંતો તરફથી, ખરેખર આ કાર્ય ખુબજ ઉત્તમ છે, જિંદગીમાં આવો અવસર નો લાભ લેવા જેવો છે. સેવા કરનારાઓને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. આ મહાકુંભ 144 વર્ષ પછી આવે છે.
જય લક્ષ્મીનારાયણ ખૂબ જ સરસ ચર્ચા આપણા લક્ષ્મીનારાયણ સમાજને લગતી આવનાર પેઢી માટે નું ઉત્તમ કાર્ય જય હો
@DayaPatel-o9oАй бұрын
ખૂબ સરસ રયાણ સાંભળીને ઘણુંબધુ જાણવા,શીખવા મળયુ.....ખૂબ ખૂબ આભાર...
@dilippatel4817Ай бұрын
ખુબજ સરસ રયાણ, ચંદ્રકાંતભાઈ અને નીતિનભાઈ...બધી ચોખવટ ખુબજ સુંદર રીતે કરો છો...જય શ્રી લક્ષ્મીનારાયણ
@shivamsteelfurniture1394Ай бұрын
જય લક્ષ્મીનારાયણ 🙏 લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાન થી સ્વાધયા પુસ્તક બાહાર પાડવામા આવે જેથી ઘરે ઘર તેનુ પઠન થાય. આવનાર પેઢી માટે હીતાવાક છે .ધર્મ સાથે સ્વાધયા જરૂરી છે.🙏
@purshottampatel1163Ай бұрын
આજની રયાણ માં સંસ્કારધામ બાબતે ઘણી બધી જાણકારી મળી. ગંગારામ બાપાએ આપણે સનાતની એક હશું તો ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરી શકીશું એવી વાત કરી. તેના પરથી ફલિત થાય છે કે બટેગે તો કટેગે, એક હૈ તો સેફ હૈ
@navinbhaichopda1254Ай бұрын
બહુ સરસ આવું કરવું બહુ જરૂરી હતું
@VinodPatel-qb4luАй бұрын
બહુજ સરસ પ્રોગ્રામ ચંદ્રકાંતભાઈ , નીતિનભાઈ અને આપની સાથે ના મિત્રો એ સરૂ કર્યો છે. આના થી સમાજ ના લોકો સાચી માહિતી થી અવગત થશે એટલે સમાજ વિરોધી માણસો ને સમાજ નાજ લોકો જડબાતોડ જવાબ આપશે. આપની ટીમ ને ધન્યવાદ 🙏
ગંગારામ બાપા એ લક્ષ્મીનારાયણ તીલક ની વાત કરી એ તીલક એજ અપનાવવું જોઈએ જે નારાયણ ભગવાન અને રામ ભગવાન અને કૃષ્ણા ભગવાન અને પ પૂ પાદ લાલ રામજી મહારાજ નાં મસ્તક ઉપર છે એ તીલક જ મુળ સનાતની તીલક છે જ્યારે લાલ રામજી મહારાજ એ જે તીલક અપનાવ્યું હોય જે સંતે કચ્છ કડવા પાટીદાર સમાજ ની સાચી સનાતની ઓળખ અને ધર્મ આપ્યો એજ ઓળખ સનાતની તરીકે અપનાવવી જોઈએ
@navinbhaichopda1254Ай бұрын
આવુંજ થવું જોઈએ વડીલો આપણી સંસ્થા અને સંસ્કૃતિ ના પાયા નાં પથ્થર છે
@manishpatel-jh6wnАй бұрын
Excellent move by team Chandrakant bhai & Nitin bhai, reporting from core leaders will definitely deliver a strong message to the society, keep it up we are with you sir🙏🏾
@shantilalpatel233Ай бұрын
ખુબ સરસ રયાણ થઈ સુંદર ચર્ચા જાણવા મળી અદભુત
@shantivasani5283Ай бұрын
બહુજ સરસ
@amrit8389Ай бұрын
This is a good initiative.. keep it up.
@mahendrapatel1251Ай бұрын
ખુબ સરસ ચર્ચા ટેકનોલોજી નો સારો ઉપયોગ કરી અમને તો એમ લાગતું હતું કે કોઈ નેશનલ ચેનલની ડિબેટ ચાલતી હોય કેવી ડિબેટ અહીં મેં જોઈ ઓડિયો ફર્સ્ટ પિક્ચર સ્પષ્ટ અને રેહ પણ ખૂબ સરસ નિતીનભાઈ ચેન્નઈ વાળા અમૃતભાઈ અને ચંદ્રકાંત ભાઈ નો ખુબ ખુબ ધન્યવાદ
@javerilalpatel5314Ай бұрын
બહુજ સરસ રયાણ... ગણું બધું જાણવા મળ્યું,,,, સર્વ ને વિનંતી,,,, શ્રી લક્ષ્મીનારાયણ સંપ્રદાય,,, અને સનાતન ધર્મ નો, ખોટો અપપ્રચાર કરતા આપણી એકતા ને તોડવા નો પ્રયત્ન કરતા, ગ્રૂપો છે , જે આપણને પરાણે જોડ્યા છે, આપણે સર્વે ત્યાંથી, જાતે રીમોવ થવું જોઈએ. ધન્યવાદ .
@rameshramani8616Ай бұрын
ખુબજ સરસ ચર્ચા અને ખુલાસા
@javerilalpatel5314Ай бұрын
જય શ્રી લક્ષ્મીનારાયણ
@shantilalpatel6572Ай бұрын
💐 જય લક્ષ્મીનારાયણ
@kimjibhagat41412 ай бұрын
જય લક્ષ્મીનારાયણ જય લક્ષ્મીનારાયણ ધન્યવાદ જય હો
@ckpokar97402 ай бұрын
સનાતની સંગઠન દ્વારા સમાજ ને એક કરવાના પ્રયાસ કરવાનો ખૂબ ખૂબ આભાર,,,,! જે કચ્છ કડવા સનાતન સમાજ નો સભ્ય હોય તે લક્ષ્મીનારાયણ સંસ્કાર કેન્દ્ર ના પણ સભ્ય હોય એ જરૂરી છે,ધન્યવાદ 🙏👍
@kapilchhabhaiya7332 ай бұрын
જય શ્રી લક્ષ્મીનારાયણ
@manishpatel-jh6wn2 ай бұрын
આજ રોજે સમાજના પ્રથમ નાગરિક વડીલ ગોપાલ ભાઇ સાથે PODCAST એડરેસીંગ સિસટમ મુજબ ચંદ્રકાંત ભાઇ તેમજ નિતીન ભાઇએ સંપર્ક સાધ્યો જેંમા વડીલે સંસકારધામ નવી ટીંમ માટેનું ઉલ્લેખ કરી આશીર્વચન આપ્યું, ભવિષ્ય માં હવે આપણેં મુખ્ય સંદેસો લીડરો પાસેથી રિલે કરી સકસું, આપનું મુખપત્ર સનાતન ધર્મ પત્રિકા આ રિલે you tube ચેનલ દ્વારા પ્રસારીત કરી સકસે. પ્રથમ વાર પહેલ કરવા બદલ એ ભાઈઓનો આભાર માનસું.
@harilalpatel12372 ай бұрын
વાહ ખુબજ સરસ અને જોરદાર પ્રયાસ. જન જન સુધી આપણી સમાજ ની ગતિ વિધિ લોકો સુધી ર્યાણ ના માધ્યમથી પહોંચાડવા બદલ, જેમનો પણ આ આઈડિયા હોય એમને વંદન.🙏🏻
@narendrasenghani552 ай бұрын
જય લક્ષ્મીનારાયણ 🙏💐
@rameshpatel27202 ай бұрын
ચંદ્રકાંતભાઈ આ તમારી સારી શરૂઆત છે ને અમો આવકારીએ છીએ.. જય શ્રી લક્ષ્મીનારાયણ