નરેન્દ્રભાઈ ચિમનલાલ શાહ નો ખુબ ખુબ આભાર એમને અંધ ભાઈઓ અને બહેનો ને ચોરસા આપ્યા તેમનો ખૂબ આભાર શિયાળાની ઠંડી માં ચોરસા આપ્યા નવજયોત અંધજનમંડળ 2008 થી દિવ્યાંગ વ્યક્તિઓ ને જમવા ની રહેવાની સુવિધાઓ આપે છે... બધા ભાઈઓ અને બહેનો ને જણાવવા નું કે તમે પણ સંસ્થા ને મદદ રુપ બનો