*દોઆઓમાં જ. ફાતેમહ ઝહરા સલામુલ્લાહે અલયહાથી તવસ્સુલ* *આયતુલ્લાહ સૈયદ રેઝા બહાઉદ્દીની ર.અ.* તેમની કિતાબ નર્દબાને આસમાન પા. 45 પર ફરમાવે છે કે : "અમે તો એ જાણીએ છીએ કે *જે દરખાસ્ત પર જ. ફાતેમહ ઝહરા સલામુલ્લાહે અલયહા દસ્તખત કરી દે તો જાણે કે તેના ઉપર હ. રસુલે ખુદા સલ્લલ્લાહો અલયહે વ આલેહી વ સલ્લમ અને બીજા માસુમ ઇમામો અલયહિમુસ્સલામ ના પણ દસ્તખત થઇ ગયા. (એટલે કે તે દુઆ કબુલ થઇ ગઇ).* આ એવી વાત છે જેમાં કોઈ કલામ નથી.