ભાઈ જય શ્રી કૃષ્ણ ભાઈ પારણામાં શું કરવું જોઈએ ને જે સમય તમે બતાવ્યો તે મા જ કરવું જોઈએ ને બીજુ કે ભાત કયારે ન ખાવો જોઈએ 18 તારીખે 19 તારીખે ન ખવાય
@BhaktikirtansangrahАй бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 ભાત જો 19 તારીખે ન ખવાય એટલે કે માત્ર એકાદશીના દિવસે ન ખવાય અને જો દશમ થી વ્રત કરતાં હોય તો તે દિવસે રાત્રે પણ ખાઈ શકાય અને પારણા ના દિવસે ભાત ખાઈ શકાય, પારણા મા ઘરના મંદિરમાં દિવ્ય બત્તી કરી એકાદશી વ્રતમાં થયેલી ભૂલ ચૂકની માફી માંગી કોઈ પણ વસ્તુ ખાઈને વ્રત પૂર્ણ કરવાનું