Рет қаралды 83,659
આહિર યુગલ ની એક પ્રેમ કથા કે જેના ઉદાહરણો આજે પણ અપાય છે એ વાત તમે સાંભળવાના છો જેના ઉપર થી ગુજરાતી ફિલ્મ પણ બનેલી છે જેનું નામ છે"શેતલ ને કાંઠે"
મેઘાણી સાહેબે પોતાની બુક સૌરાષ્ટ્રની રસધાર માં આ વાર્તા શેત્રુંજીના કાઠે ના શીર્ષક થી લખેલી છે..
વિડિયો ગમે તો જરૂર થી like અને share કરજો..
#શેત્રુજી ને કાઠે#લોકવાર્તા#aanalde ane devro#devro