દરેક પોત પોતાના તહેવારો ઉજવે.કોઈ કોઈના તહેવાર માં રૂકાવટ નાં થાય.મુસલમાનો નાં વર્ષ માં 2 તહેવાર આવે છે અને શાંતિ પુવર્વક ઉજવે છે.એવીજ રીતે હિન્દુ ભાઈ ઓ નાં તહેવારો દીવાળી રક્ષાબંધન હોળી જન્માષ્ટમી ગણેશચતુર્થી વગેરે તેઓ પણ ઉજવે છે તો હિંદુભાઈઓ નાં તહેવાર સમયે કોઈ દિવસ કોઈ મુસ્લિમ આડ કે રોક ટોક નથી કરતા દિવાળી પર ફટાકડા આખી રાત અને દિવસે ફૂટે છે બર જાહેર માં ફોડવામાં આવે છે તેમ છતાં મુસ્લિમો બોલતા નથી. કેમ હિન્દુ ભાઈઓ નો તહેવાર છે.રોજ તો ફોડતા નથી.એટલે દરેક એક બીજા ને સમજે.