Рет қаралды 58,079
માં જગત જોગણી ખોડિયાર માતાજી નું ઐતિહાસિક મંદિર અયાવેજ માં આવેલું છે. આ મંદિર નું બાંધકામ જૂનાગઢ રાજવી રા નવઘણ દ્વારા કરવામાં આવેલું છે. તેમજ આહીર દેવાયત બોદર નું બલિદાન તેમજ આહીર ની દીકરી બેન જાહલ ની સત્ય ઘટના છે. સિંધ ની સિકોતર તેમજ પઠાપીર ની પણ વાત છે. અને હાલમાં આ માતાજી ને ક્ષત્રિય સરવૈયા દરબાર પોતાની કુળદેવી તરીકે પૂજે છે.@RAJ MARU