બીજલ ભાઈ અમારા કુળ કુણીયા પરિવાર આંજણા ચૌધરી ના છે બાજુ માં સિમેન્ટ વાળું પતરું છે એ બહારવટિયા સામે લડતા લડતા મરાયા હતા મસ્તક અને ધડ વચ્ચે અંદાજે ૩કિલો મીટર જેટલું અંતર છે
@bijalbhai50676 ай бұрын
વધારે માહિતી યોય તો આપજો
@jaygogamahraj82407 ай бұрын
જય સુરાપુરા દાદા
@sunilsoneri8937 ай бұрын
Jai Ràmdev ji maharaj
@rajputrajusinh44177 ай бұрын
જયહો, સોલાપુર, દાદા
@user-ii7jr1tt6s7 ай бұрын
बीजल।बहुत सुंदर है हार्दिक सुभकामनाओ भाई रामराम
@bijalbhai50677 ай бұрын
आभार 🙏💐
@ranjitdhakhda-gh6pw7 ай бұрын
❤જયમાતાજી❤બીજલભાઈધન્યવાદભાઈ❤
@bijalbhai50677 ай бұрын
Jay ho 🙏👍
@rambha9327 ай бұрын
જય માતાજી આ પાળિયા જે છે તે કાઠી દરબાર લોકો ના છે જિયારે ધાળ પાળવા આવતા તિયારે ગાંમ ના લોકો એનો સાંમનો કરતા તિયારે આ લોકો શહીદ થયા છે જિયારે ગાંમ માં બુગીયો ઢોલ વાગતો તિયારે બેનો સ્ત્રી કે એમનો પતી લડવા નિકળતા તિયારે ઇ બહેનો રણચંડી બની ને વાર સામે લડતી સહીદ થયેલી આપણી બહેનો આપણી માતાજી ઓ ના પાળીયા છે જિયાં આગળ શિવ મંદિર હોય તો સમજી લેવાનુ કે કાઠીદરબાર ના શિવજી ઇષ્ટ છે
@bijalbhai50677 ай бұрын
આભાર સરસ માહિતી આપી જાય હો 🙏💐
@user-wr9cu1rz3b5 ай бұрын
કાઠી દરબાર ને હજુય હિન્દુ ગણવામાં આવતા નથી કાઠી ના દેવ ફકત સુરય દેવ છે દરેક પાલીયા ઉપર ચાનદ નુ નીશાન છે હિંદુ પણ રામ કે શંકર ને ઓળખતા નહોતા તે લોકો હીનદવા ગણાતા જેમા રામદેવ પીર જેસલ તોરલ કુલના હતા ભાઈ કાઠી ના પાલીયા નો હોય
@bherarammeena96667 ай бұрын
Jay ho Dada 🌹🌹🙏🙏🌷🌷
@ratnaramthakur38657 ай бұрын
जय श्री राम जी भाई जय भवानी
@ratnaramthakur38657 ай бұрын
सरकार को जाण करनी चाहिए ताकि हमारे इतिहास को जिंदा रख सकते है हर हर महादेव
@bijalbhai50677 ай бұрын
હર હર મહાદેવ🙏
@HimatBhuva-zy5sc7 ай бұрын
જયસુરાપુરાદાદા કોટી કોટી વંદન કરું
@jagdishjogal22907 ай бұрын
Srsmahiti bhai
@navinupadhayay28115 ай бұрын
Jay ho jay
@explorewith2d7 ай бұрын
ખુબ સરસ
@user-ht8ru2ct1j6 ай бұрын
Jay mataji Jay surapura Dada
@pravindanbgadhavi31987 ай бұрын
હા શુરાપુરા દાદા શુરવીરો ને વંદન પી બી ગઢવી
@jagdishrabari13627 ай бұрын
મોટા ભાઈ મે એવુ સાંભળ્યું છે કે પાળિયા ઉપર જે લખેલું હોય છે એ ભાષા કચ્છ ઝરપરા ( તા. મુંદરા ) માં રહેતા શિક્ષક શ્રી આશાનંદ ભાઈ ગઢવી જાણે છે એવુ મે સાંભળ્યું છે
@bijalbhai50677 ай бұрын
આભાર 🙏
@jayambemarketing91977 ай бұрын
Adress ko fon number moklo
@hh171hj7 ай бұрын
ઉંટ અસવાર પાળિયા રબારી ના અને ઘોડેસવાર પાળિયા બીજા બધા સમાજ ના હોય છે
@जीवनकासत्यज्ञान6 ай бұрын
घोडे असवार पालिया क्षत्रिय समाज ना छे भाई
@hh171hj6 ай бұрын
@@जीवनकासत्यज्ञान હોઈ શકે છે કે આ ઘોડેસવાર પાળિયા ક્ષત્રિય ના હોય, પણ આ હકીકત છે આખી દુનિયામાં ઉંટ અસવાર પાળિયા રબારી ના અને ઘોડેસવાર પાળિયા ક્ષત્રિય, આહિર, ભરવાડ, સંઘાર , કોળી, ઠાકોર, કાઠી, ચૌધરી, પટેલ કોઈ પણ જાતિના પાળિયા હશે તો ઘોડેસવાર હશે , રબારી એક જ એવી કોમ છે કે જેનો યોદ્ધો કદાચ ઘોડેસવાર થઈ યુદ્ધ લડ્યો હોય અને વીરગતિ પામ્યો હોય તો પણ ઉંટ અસવાર પાળિયો દર્શાવવામાં આવે છે, આ પરંપરા છે. કારણકે રબારી મૂળ ઉંટ અસવાર યોદ્ધા રાયકા છે.
@prakashbhaivaru45596 ай бұрын
સરસ માહિતી ભાઈ
@rammakwana39067 ай бұрын
જય. દાદા
@JituBhagatVadhayVara7 ай бұрын
અમારા શુરાપુરા દાદા નાં પાળિયા ગઢશીશા માંડવી તાલુકાના શેરડી ગામે છે ઠક્કર પંડિત પૌત્ર નુખ નાં હરજી અને કોરજી બંને ભાઈ ઓ એવમ માણેક નુખ નાં ગંધા નુખ ના લોહાણા નુખ નાં પાળિયા છે સાથે સાથીદારો નાં ઘણા પાળિયા ઓ છે
@arvindchaudhary56737 ай бұрын
250 વર્ષ આજૂબાજૂ જના છે... સોને વંદન...
@ashishchauhan86337 ай бұрын
Jay mataji
@sharikrishanap.thakor.ishw65997 ай бұрын
khub saras
@dhanjirabari61887 ай бұрын
Jey Ram
@karansinhzala74357 ай бұрын
🙏🙏🙏🙏🙏
@nathubharama20807 ай бұрын
Khub saras mahiti mate k paliyno vañchan kon kars
@b.drajput16257 ай бұрын
એમનો.કોઈ.ઈતીહાસ.હસે.જ
@KamleshRajgor-rm5cz7 ай бұрын
Lodrani ગામ માં અમારી સતી માતાજી ના પાળિયા અને ખામભિયું છે પરંતુ ક્યાં છે એ ખ્યાલ નથી મારા બાપૂ એ તપાસ કરી હતી પરંતું પતો ના મળ્યો ચાવડા રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ
@ChauhanDhanubha5 ай бұрын
નામ આપો તો હુ જોઈ આપુ હુ લોદરાણી નો જ છુ કઈ સીમમા છે ને સતીમાનુ નામ સુ છે તે જણાવો તો એના ફોટા પાડી તમને મોકલીશ ખાલી કઈ દિશામાં છે ને સુ નામ છે સતીમાનુ
@ChauhanDhanubha5 ай бұрын
લોદરાણી મા ઘણી જગ્યાએ પાળીયા ને ખાભીયુ છે તમે થોડી માહીતી આપો કઈ દિશામા છે ને સુ સતીમાતાજીનુ નામ છે એ બતાવો તો મહેનત કરીએ કદાચ માતાજી ની મરજી હોય તો મળી પણ જાય
આ પાળીયા લોદરાણી ના અણદેશ્રવર મહાદેવ ના મંદિરના છે ત્યારે મુસલમાન બાદશાહ એ આ શિવ મંદિર તોડયુ હતુ ત્યારે આ વીરો સહીદ થયા છે આ મંદિર નવુ છે બાજુમાં જુનુ તુટેલુ સીવમંદિર છે એમ વાત થાય છે કે જયારે સોમનાથ મંદિર તુટયુ તયારે આ મંદિર પણ તુટયુ હતુ છેલુ આ શિવ મંદિર તોડીને પાકીસ્તાન સીનધ મા ગયા હતા બીજલભાઈ
@bijalbhai50675 ай бұрын
આપનો ખુબ ખુબ આભાર સરસ માહિતી આપી હર હર મહાદેવ 🙏👌
@hiteshpsenghani98147 ай бұрын
🌸🌸🙌🏻🙏🏻🔱☀️🕉🚩
@s_g_rabari88145 ай бұрын
આ તો મારો મામો છે લખો
@NRJadeja-go2db7 ай бұрын
Paliya no padkar. Shree javerchad meghani ji ae sorath. Kathiyavad na Paliyao ni olakh kari ne loko samaksh aembo etihas ujagar karyo hato. Kutch ma Barot shree duleray kalani ae kutch na etihas nu ghanu sahity sarjan karyu she have Bija javerchan meghani jeva nhi thay.
@bijalbhai50677 ай бұрын
આપણે યાદ કરીયે એ આપણો સોભાગ્ય છે 🙏💐
@NRJadeja-go2db7 ай бұрын
@@bijalbhai5067 Jadeja.k.r. Rajkot. Bijalbhai tame saru kam kari rahya sho. Tame barot duleray karani nu jadeja vans nu Kutch ni kaladhar nam nu Pustak vachajo 2 bhag ma she tamne ghani mahiti malse.