Рет қаралды 177
મહાભારતના મહાન યોદ્ધા
વીર કર્ણ યુદ્ધના મહાન યોદ્ધા હતા કારણ કે એક શક્તિશાળી યોદ્ધા અને દાનવીર હતા, પરંતુ તેમનું ભાગ્ય તેમની સામે હતું. અર્જુન પાસે ભગવાન કૃષ્ણ, હનુમાનજી અને ઈન્દ્રનો રથ હતો, પરંતુ કર્ણના બાણથી રથ બે ડગલાં દૂર ખાશી જતો હતો છેલ્લે કર્ણ સાથે કપટ કરીનેજ પરાજિત કરવામાં આવે છે તે થી કર્ણ મહાન હતો.