Рет қаралды 2,440,153
#દેવયાત_પંડિતની_આગમવાણી_મુજબ_પૃથ્વીનો_અંત
#DevayatPanditAagamvani
#DevayatPandit
દેવાયત પંડિત એક એવા સંત છે જેના વર્ષો પુરાણા ભજનોની ભવિષ્યવાણી આજે સત્ય પડી રહી છે
આપણે ત્યાં ઘણાં એવા ત્રિકાળજ્ઞાની થઈ ગયા છે કે જેમનું બોલેલું સાચું પડે છે. અને એ ભવિષ્યના એંધાણ આપે છે . આવા ભજનોને આગમવાણી કહેવાય છે.
દેવાયત પંડિત દા’ડા દાખવે, સુણી લ્યોને દેવળદે સતીનાર,
આપણા ગુરૂએ આગમ ભાખિયા, જુઠડાં નહિ રે લગાર,
લખ્યા રે ભાખ્યા રે સોઈ દિન આવશે…..
પોતાના ભજનોમાં ભવિષ્યની સચોટતા કરનાર દેવાયત પંડિતનો જન્મ પંદરમી સદીમાં જુનાગઢ જિલ્લાનાં વંથલી ગામે એક મધ્યમ વર્ગનાં બ્રાહ્મણ કુંટુંબમાં થયો હતો. તેમના માતા પિતા ધર્મપારાયણ અને ધાર્મિક વૃતિ ના હતા, જેથી દેવાયતમાં નાનપણથી જ ભગવાનમાં આસ્થા અને પોતાના માતાપિતાનાં સંસ્કાર ઉતરેલા હતા. તેમના પિતા ગામમાં ગોરપદુ કરતા હતા. આ સિવાય ગામમાં આવેલા સાધુસંતોને જમાડવા અને ધર્મોપદેશ આપવો એ તેમનો મુખ્ય નીયમ હતો. એવું કહેવામાં આવ્યું છે કે દેવાયત પંડિતની નાની ઉંમરમાં જ તેમના માતાપિતાનું અવસાન થયુ હતું. આમ છતાં, દેવાયત પોતાના પિતાનાં સંસ્કારોને વળગી રહયા હતા.
#29એપ્રિલ #એસ્ટેરોઇડ #પૃથ્વીનો_વિનાશ #29april2020 #શું_સાચે_દુનિયાનું_અંત_થશે #ભવિષ્યવાણી #પૃથ્વીનું_વિનાશ_થઈ_જશે #દુનિયા_ખતમ_થઈ_જશે #૨૯_એપ્રિલ_૨૦૨૦ #આવું_થશે_પૃથ્વી_પર #કળિયુગ_નો_અંત_નજીક_આવી_ગયો #શું_સાચે_દુનિયા_નો_વિનાશ_થશે
#world_end
#bhavishyavani #devayat_pandit #world_end_facts #why_29_April #world_end_true_29_April_2020