Рет қаралды 60,312
આગમવાણી - Devayat Pandit Agamvani / Ramdevpir Agamvani || પૃથ્વીનો અંત આવી રીતે થશે
Video Topic:
devayat pandit vani
devayat pandit agamvani
agamvani
આગમવાણી
agam vani
#gujarati
#agamvani
#devayatpandit
#bhajan
#kaliyug
#santnagari
દેવાયત પંડિત એક એવા સંત છે જેના વર્ષો પુરાણા ભજનોની ભવિષ્યવાણી આજે સત્ય પડી રહી છે
આપણે ત્યાં ઘણાં એવા ત્રિકાળજ્ઞાની થઈ ગયા છે કે જેમનું બોલેલું સાચું પડે છે. અને એ ભવિષ્યના એંધાણ આપે છે . આવા ભજનોને આગમવાણી કહેવાય છે.
પોતાના ભજનોમાં ભવિષ્યની સચોટતા કરનાર દેવાયત પંડિતનો જન્મ પંદરમી સદીમાં જુનાગઢ જિલ્લાનાં વંથલી ગામે એક મધ્યમ વર્ગનાં બ્રાહ્મણ કુંટુંબમાં થયો હતો. તેમના માતા પિતા ધર્મપારાયણ અને ધાર્મિક વૃતિ ના હતા, જેથી દેવાયતમાં નાનપણથી જ ભગવાનમાં આસ્થા અને પોતાના માતાપિતાનાં સંસ્કાર ઉતરેલા હતા. તેમના પિતા ગામમાં ગોરપદુ કરતા હતા. આ સિવાય ગામમાં આવેલા સાધુસંતોને જમાડવા અને ધર્મોપદેશ આપવો એ તેમનો મુખ્ય નીયમ હતો. એવું કહેવામાં આવ્યું છે કે દેવાયત પંડિતની નાની ઉંમરમાં જ તેમના માતાપિતાનું અવસાન થયુ હતું. આમ છતાં, દેવાયત પોતાના પિતાનાં સંસ્કારોને વળગી રહયા હતા.
Sant Nagari ઓફિસિયલ youtube ચેનલ માં આપનું સ્વાગત છે Sant Nagari ઓફિસિયલ આપના ચેનલને subscribe કરી વેલ બટન દબાવી ઘંટડી વગાડી સબ્સ્ક્રાઇબ કરી શેર કરતા ભૂલતા નહિ