ગોપાલદાસ મહારાજ આપના ચરણ કમળમાં વંદન આપ ધર્મની ધજા ફરકાવી રહ્યા છો ભોળા દુઃખી લોકોને ભૂવાઓ તાંત્રિકો પોતાની જાળમાં ફસાવે છે હું જ્યાં રહું છું ત્યાં ગલીએ-ગલીએ ભૂવાઓ થયા છે કામ ધંધો મજૂરી નથી કરવી એટલે ભુવા પાણો એક આસાન રસ્તો છે અભણ માણસો આ લોકોની ચુંગાલમાં ફસાઇ જાય છે માટે આપ સમાજની જાગૃતિની નું જાગરણ કરી રહ્યા છો તે બદલ ધન્યવાદ વિડિયો પ્રસ્તુત કરનારને પણ ધન્યવાદ