Рет қаралды 123,901
જીવનમાં વિજય સિદ્ધિની પ્રાપ્તિ કરાવનારું"આદિત્યઃ હૃદય સ્તોત્રં" પાઠ || Aditya Hridaya Stotra ||
મિત્રો,
KZbin ચેનલ "આવો સત્સંગ માઁ"આપ સૌ નું સ્વાગત છે.. આ વિડિઓ માં રવિવાર સ્પેશિયલ આદિત્યહૃદય સ્તોત્રનો પાઠ સંભળાવવામાં આવ્યો છે આ સ્તોત્રનો પાઠ કરવાથી જીવનમાં સિધ્ધિની પ્રાપ્તિ થાય છે પાપોનો નાશ થાય છે આરોગ્ય પ્રાપ્ત થાય છે જીવનમાં વિજયની પ્રાપ્તિ થતી રહે છે. આ સ્તોત્ર પાઠ અગત્સ્ય ઋષિએ ભગવાન શ્રીરામની જ્યારે લંકાપતિ રાવણ સાથે યુદ્ધ થવાનું હતું, ત્યારે આપેલો છે. ધર્મ અને અધર્મ ના યુદ્ધમાં ધર્મની વિજય પ્રદાન કરનારું આ આદિત્ય હૃદય સ્તોત્ર પાઠ છે...
જો આપને આ વિડિયો પસંદ આવે તો...
LIKE + SHARE + SUBSCRIBE જરૂર કરજો..
ધન્યવાદ 🙏
aaditya hridaya stotra
aditya hridayam strotram
aditya hridaya stotra
aditya hridaya stotra gujarati
aditya hridya stotra
#આવોસત્સંગમાઁ #આદિત્યઃહૃદયસ્તોત્રમં
#AdityaHridaya_Stotra
#Aaditya_Stotra