Aekadashi na maharaj ne faral dharavay ke sak roti dharavay
@SwaminarayanCharitra4 ай бұрын
જો તમારા ઘરમા શાક રોટલી બનતી હોય તો મહારાજ ને ફુલ થાળી જ જમાડવાની. ભગવાન સ્વામિનારાયણે બહુ ઉપવાસો કર્યા છે એમને કોઇ ઉપવાસ ની જરુર નથી. છતાંય આ સવાલ ઘણા ભક્તો દ્વારા પુછવામા આવે છે તેથી એક વીડિઓ આના પર અમે બનાવીશું