Рет қаралды 3,241
સાવજ ની પાવન ભુમી જામકંડોરણાની ધરા પર ભારત વર્ષના વર્તમાન કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ એ આપણા સૌના ખેડુત નેતા સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયા સાહેબને યાદ કરી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા અમિતભાઈએ કહ્યું કે હંમેશા માટે વિઠ્ઠલભાઈની યાદ અપાવતી આ ધરા છે આ તકે યુવાનેતા જયેશભાઈના સત્કાર્યને પણ એમને બિરદાવ્યા હતા.