Рет қаралды 12,861
આંબોળીયા નું શાક 2દિવસ સુધી બગડે નહીં સાતમ ની રસોઈ Traditional DriedMangoCurry#Thepla#SaatamFestival
સાતમ આઠમ તહેવાર જે ગુજરાતી નો મહત્વ તહેવાર કહેવામાં આવે છે જેમાં છઠ્ઠા દિવસે રાંધવામાં આવતો હોય છે અને સાતમના દિવસે ટાઢું ખાવામાં આવે છે આઠમ ના દિવસે કાનુડા ની મટકી ફોડવામાં આવે છે તો તમે જરૂરથી આજે આંબલીયા નું શાક ઘરે એકવાર અવશ્ય બનાવજો જે બે દિવસ સુધી બગડતું નથી તો આજે આપણી વિસરાયેલી વાનગી અને બનાવો અને ખવડાવો