Рет қаралды 83,870
કદાચ તમને પાળિયો કે ખાંભીઓની વાત ખબર હશે પરંતુ ગુજરાત ના એક સ્થળે એક જ જગ્યા પર બે કે પાંચ નહિ પરંતુ એશી એંશી ખાંભીઓ છે... એ જગ્યા એટલે કનડો ડુંગર...હા હોથલ જ્યાં રહેતી એ જ કનડો ડુંગર...
કદાચ એ એંશી ખાંભીઓ નું બલિદાન આપણે ભૂલી ગયા પરંતુ મહિયાં રાજપૂત આજે પણ 28 જાન્યુઆરી એ ત્યાં જઈ નમન કરે છે.. આ ખાંભીઓ ને એ લોકો વેર ઝેર થી નથી યાદ કરતા પરંતુ શાંતિ થી અને સમર્પણ થી જીવ આપી દીધા એમના માટે ગર્વ લે છે..
ધન્ય છે આ વિરો ને અને આ વીરોનાં સંતાનોને...🙏🙏
જય રાજપુતાના
#જય રાજપુતાના #મહીયા રાજપૂત#લોકવાર્તા#બહારવટિયા#લોકવાર્તા#rajput
• હોથલ પદમણી|રસધાર ની વા... હોથલ ભાગ ૧
• હોથલ પદમણી અને ઓઢો જામ... હોથલ ભાગ ૨