માં ખૂંખાર મેલડી તારી માયા અપરંપાર છે માં તુતો અમારી ગુરુ માતા તુજ અમારી સંદેશ વાહિની માતા તું જ માં બાપના ગુના બતાવનારી માં તુજ સાચો રસ્તો બતાવનારી માં તુ જ સાચી ભક્તિ ની શિક્ષા આપનારી માં તુજ તુજ સાચા ખોટ ની ઓળખ કરાવનારી માં માં માં .....🙏🙏🙏🙏💖🌹🌺🥰🥰🥰🥰🤗🤗🤗🤗😊😊😊😊..... અંતર નાભી થી ખુબ ઝાજા મારી મહાકાળી માં ના રામ રામ માં 🙏🙏🙏😊😊😊
@valjibhaisolanki0052 Жыл бұрын
રામ રામ ખૂંખાર મેલડી માઁ અને બહુચર માં રામ રામ માડી 🎉
@kalpeshthakor2977 Жыл бұрын
રામ માડી રામ બધા ના દુખ દૂર કરી આપજો માઁ 🙏🙏🙏🙏🙏🙏🙏🌹
@khodalstudiomb Жыл бұрын
ખુખાર મેલડી માને મારા રામ રામ 🙏
@falgunimodi3026 Жыл бұрын
રામ રામ માડી 🙏🙏🙏 બારેજા ની સોલંકી પેઢી ની ઉઘતા પોરની ખૂંખાર મેલડી માતા ને જા જા રામ રામ 🙏🙏🙏🎉
@sagarvaghela7588 Жыл бұрын
જય શ્રી રામ 🚩🚩
@blueeyes256 Жыл бұрын
માં તે માં બીજા વગડાના વા માં 🙏🙏🙏😊😊😊🌺🌹💖
@dmsnayak9028 Жыл бұрын
હે માં સતની ગાદી વાળી માવલડી ,હે ખુંખાર મેલડી માં ,તારા જેટલા પણ ભક્તો છે ને માં ,એમને આશીર્વાદ આપજે માં ,,જય હો ,માં ,,,❤❤રામ,રામ,રામ,રામ,રામ,રામ,રામ,રામ,રામ,રામ,રામ,રામ,રામ,રામ,રામ,રામ,રામ,રામ,🙏🙏🙏🙏🙏🙏🙏
@PayalPatel-bw2qw Жыл бұрын
મા મારે ધર ત્ડતા બચાવી માં દયા કરે માં રસ્તો બતાવો મા સપના માં રોજ રાહ જોવ્ છ્ માં મારા સપને અાવજો મા તમને રામ રામ મા 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@maldevparmar1678 Жыл бұрын
🙏🙏રામ રામ માં 🙏🙏
@snehalparmar-nn2ig Жыл бұрын
Jay mataji 🙏🙏 Jay ma meldi ma 🙏🙏 Jay ma Khun khaar meldi ma 🙏🙏 Ram ram ma khun khaar meldi ma 🙏🙏
રામ રામ માં ખુંખાર મેલડી માને ખૂબ ઝાઝાં રામ રામ 🙏🌹🙏🌹🙏
@guruprajapati2626 Жыл бұрын
Ram ram madi Jay shree ram Jay khunkhar meldi maa Jay meldi maa Jay chamunda maa ❤❤❤❤❤
@Rahulpatel_1324 Жыл бұрын
મારી કુળદેવી કોણ છે મને નથી ખબર માઁ , પણ માઁ તમારા વીડીઓ જોઈને આધણો દિવો ચાલુ કર્યો છે માઁ ....🙏🏻 માઁ અમે વલસાડ થી આવીઍ છીએ...🌸🚩 તમારા ઉપર માઁ આધણો વિશ્વાસ છે માઁ મારી કુળદેવી ના રામ રામ માડી 🙏🏻🌸🌸
@ranjitpadhiyar1139 Жыл бұрын
🌷🙏જય શ્રી માં ખૂંખાર મેલડી માં રામ રામ માંડી રામ રામ માંડી 🙏🌷
@manishparmar6537 Жыл бұрын
🚩🙏🙏💐💐રામ વાળી બહુચર મેલડી માતાજી ને રામ રામ રામ રામ રામ💐💐🙏🙏🚩🙏💐🌹ગુરુ માતાજી ને રામ રામ🌷🌺🌸🏵️🌻કરંટ વાળી મેલડી માં ને રામ રામ🌼🎋ખુંખાર મેલડી માને રામ રામ⚔️🙇🌄📿🚩🙏🙏
જય શ્રી બહુચર મેલડી માઁ રામ રામ🙏 જય શ્રી ખુંખાર મેલડી માઁ રામ રામ 🙏 માડી ના દીકરા ની ભક્તિ ને મારા જા જા રામ રામ 🙏 માડી ના દીકરા ની ભક્તિ ને મારી કુળદેવી શ્રી ઉમિયા માઁ ના જા જા રામ રામ 🙏🙏
@vanrajrana9175 Жыл бұрын
Jay shree Ram Jay shree Ram ram માડી રામ રામ વાળી મેલડી માઁ જય શ્રી રામ
જાજા કરીને રામ રામ મારી માં ખોડલ બ્રહ્માણી ના સૌ ભાવિક ને ખૂંખાર મેલડી માતાને👏
@Kaleshwari_maa_official Жыл бұрын
🌹🙏 જય શ્રી બહુચર મેલડી માઁ રામ રામ માઁ 🙏🌹 🌹(પાર્ટ-૨)🌹 👉👉માઁ ખૂંખાર મેલડી નો એક જ ઉદ્દેશ છે કે બધા પોત-પોતાની માઁ ના સરણે પહોંચી જાય. કુળદેવી ને લાડ કરે,વાલ કરે, પ્રેમ કરે. સૌને પોતાની કુળદેવી પ્રત્યે ભક્તિ વધે. પણ આજ ના મનુષ્ય ને એવું છે કે ખૂંખાર મેલડી માઁ ના સાનિધ્યમાં જઈશું ને માઁ આશીર્વાદ આપશે ને સારું થઈ જશે પણ આશીર્વાદ થી સારું નથી થતું, દુઃખ દૂર નથી થતા. પણ એવું વિચારવું કે પોતાની માઁ ને શુ તકલીફ પડી છે, વડીલો થી કે અમારા થી એવા શુ ગુના બન્યા છે કે અમારી માઁ નું સત લૂંટાયું અને બહાર ની માતા જોડે ઉછીનું સત લેવા જવું પડ્યું. પોતાની માઁ ને રાજી કરવી જોઈએ. દેવ ના શબ્દો સમજવા જોઈએ. દેવીશક્તિની ભક્તિ કરવાની ઈચ્છા થી માઁ ના સ્પેશિયલ આશીર્વાદ મળે.🚩🙏 👉👉ભક્તિ માં જ સુખ છે. આજ લોકોને સુખ શુ છે એ ખબર નથી. આજ કાલ ના કાળા માથા ના માનવી પૈસા ને સુખ સમજે, કોઈ માન-સમ્માન ને સુખ સમજે, કોઈ પોતાનું શરીર તંદુરસ્ત રહે એને સુખ સમજે. અસલ સુખ શું છે એ કોઈ ને ખબર નથી. ગરીબ હોય એ કે રૂપિયા વાળા થઈ જઇએ એ મારા માટે સુખ. રોગી હોય એ નિરોગી થઈ જઇએ એ સુખ સમજે. પૈસા વાળો હોય એ કે દુનિયા નો મોટા માં મોટો પૈસાવાળો થઈ જાવ. પણ બધા નું સુખ અલગ-અલગ ના હોય. બધા મનુષ્ય નું સુખ તો એક જ હોવું જોઈએ કેમ કે બધાની અંદર એક જ આત્મા-એક જ ભગવાન હોય છે. ખાલી નામ જુદા-જુદા બાકી આત્મા એક જ છે. મૂળ તો મનુષ્ય જ છે. કદાચ નામ બધા ના અલગ-અલગ છે ઓળખ માટે નામ પડ્યા હોય. બાકી આત્મા એક જ હોય. તો મનુષ્ય ની બધાની એક જ ઈચ્છા હોવી જોઈએ. પણ આજ તો લોકો અલગ અલગ સુખ પાછળ દોડે જેમને પૈસાનું સુખ ના મળતું હોય એ પૈસા કમાવા જાય. ફરવા જવામાં સુખ ના મળે તો ફરવા કોઈ ના જાય. ભાઈબંધ જોડે બેસવા માં સુખ-આનંદ ના હોય તો ના બેસે એટલે માઁ બહુચર મેલડી કહે છે કે આત્મા આનંદ ની જ ભૂખી છે કાંઈક કરતા આનંદ મળે.🚩🙏 🌹KZbin CHANNEL : (1) KHUNKHAAR MELDI MAA [BAREJA] (2) RAM VADI MELDI MAA [બારેજા ધામ]
શ્રી માં ક્ષેમકલ્યાણી પરીવાર ના ખૂબ જાજા રામ રામ🙏 પરીવર્તન એ સંસાર નો નિયમ છે🙏 સુખ અને દુખ એ એક નિમીત છે ❤ભગવાન રામ ને પણ રાજા પાઠ છોડી ને વનવાસ ગયા 🙏ભગવાન કૃષ્ણ જેલ મા જન્મ થયો પણ મહેલમાં મોટા થાયા 🙏 પણ ભગવાન રામ કૃષ્ણ એ હમેશા ખુશ જીવન વિતાવુ 🙏 ભગવાન રામ જીવન મા મર્યાદા પુરુષોત્તમ તરીકે અને ભગવાન કૃષ્ણ ચક્રધારી વાસુદેવ તરીકે ઓળખાયા સત્ય ના રસ્તા પર ચાલવાથી સુખ તમણે દરેક વસ્તુ, પ્રશ્ર્ન, કે સમાધાન દરેક મા આનંદ નો અનુભવ કરાવે છે🙏 તમારી પાસે જે છે તેમા સંતોષ રાખવો કારણ કે ભગવાન, માતાજી આપણે દરીયો આપા માગે છે પણ આપડે લોટા સુખ શોધીયે છે🙏 અને દરીયો (જ્ઞાન, સુખ, શાંતિ,સમૃદ્ધિ એવું અનેક પ્રકાર નુ મન ને શાંતિ મળે તેવુ) આપા માગે છે 🙏 બહુચર મેલડી માં ને ખૂબ જાજા રામ રામ🙏 જય જય શ્રી રામ🚩🙏
🔱જય ખુંખાર મેલડી માં🔱🚩રામ માડી રામ 🔱જય ચામુંડા માં 🔱🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@rajabhairav3677 Жыл бұрын
રામ રામ મારી વાઘ જેવી બહુચર ખૂંખાર મેલડી મા ને 🙏🏻❤️🚩
@dhirajbhaijadav5194 Жыл бұрын
બારેજા ધામ ખુંખાર બહુચર ઉગતા પોર માં મેલડી નો જય હો માવતર ને જય જય હો નવસારી
@Kaleshwari_maa_official Жыл бұрын
🌹🙏 જય શ્રી બહુચર મેલડી માઁ રામ રામ માઁ 🙏🌹 🌹(પાર્ટ-૧)🌹 👉👉માઁ ખૂંખાર મેલડી,બહુચર માતા એમના દીકરા ની જીભ ના ટેરવે વાસ કરી ને દરેક ભાવિ ભક્તો ને જ્ઞાન આપે છે, એ પોતાના જ્ઞાન અને ભક્તિ થી દરેક ભકતો ને ભક્તિ કરતા શીખવાડ્યું છે...માઁ ખૂંખાર મેલડી પર એટલો ભાવ અને વિશ્વાસ - શ્રધ્ધા છે કે માડી ના પ્રવચન માં જે જ્ઞાન ની વાતો જાણવા મળી હોય એમાંથી જે દિવસ મને જે નવું જાણવા મળ્યું હોય એમાંથી થોડા મુદ્દા લખવાની ઈચ્છા થઈ જ જાય...🙏 👉👉માઁ બહુચર એવું કહે છે કે એમના થી થશે એટલા દુઃખ આશીર્વાદ માં મટાડી આપશે, માઁ થી થશે એટલા દુઃખ સલાહ-સુચન-ન્યાય-વ્યવહાર માં મટાડી આપશે, કદાચ એના થી વિશેષ નહીં થાય ને માઁ બહુચર મેલડી થી તો દરેક ના ઘરની માતાઓ ને કહીં આવશે.🚩🙏 👉👉 આજ કોઈ ના માં જ્ઞાન નથી અને મોટા માં મોટું ધર્મ નું જ્ઞાન અને એ ધર્મ નું જ્ઞાન માઁ બહુચર મેલડી માઁ જોડે થી લઈ ને ઓળખી જઈએ ને એ ધર્મ ના જ્ઞાન ને તો સંસાર શું છે એ ખબર પડી જાય. સંસાર માં રહેનાર મનુષ્ય શું છે એની ખબર પડે. આકાશ માં રહેનાર તારા શું છે, ચંદ્ર શું છે, સૂર્ય શું છે, બ્રહ્માંડ શું છે એનું જ્ઞાન ખબર પડે અને એ બધું ખબર પડે તો ભગવાન રામ શું છે ને એ પણ ખબર પડી જાય.🚩🙏 👉👉મનુષ્ય-માતાઓ ના ભગવાન એ રામ ભગવાન છે. અને એ રામ ભગવાન થી બધાની ઉતપન્તી થઈ છે, જેમને વિષ્ણુ-શંકર-રામ-કૃષ્ણ પણ કહેવાય છે. એક વખત એ રામ ભગવાન નો આભાર માની જવો જોઈએ કે ભગવાન તમે અમને જે મનુષ્ય શરીર આપ્યું,ખોળિયું આપ્યું, મનુષ્ય અવતાર આપ્યો એના થી મોટું સુખ તો ભગવાન કોઈ ના કહેવાય. કેટલાંય જન્મો-જન્મો થી આત્મા જાનવર,બિલાડી, ઘેટાં,બકરાં, ગાય-ભેંસ એમાંથી વેઠી વેઠી ને તડપી તડપી ને મરતી હોય ને ત્યારે ભગવાન રામ એ જીવ પર દયા કરી ને મનુષ્ય અવતાર આપ્યો હોય. જાનવર પીડાતા હોય ને દુઃખી થતા હોય જેમ કે ભૂખ લાગે બોલી ના શકતાં હોય જેમ તેમ ફામ્ફા મારતાં હોય. કદાચ પાણી પીવું હોય તો કોઈ ને કહી ના શકે ને દૂર-દૂર સુધી ફામ્ફા મારવા પડતાં હોય. એવી કાંઈક 84 લાખ યોનિ ફરી-ફરી ને દુઃખ વેઠી-વેઠી ને ઉધ્ધાર કરવા માટે - કલ્યાણ કરવા માટે ભગવાન એ મનુષ્ય અવતાર આપ્યો છે અને આના થી મોટી કોઈ ભેટ ના હોય. એટલે રામ ભગવાન ને એ આભાર મનાય કે જે આપ્યું છે એ ઓછું નથી બહુ જ મોટું કહેવાય. સ્વસ્થ શરીર આપ્યું છે, સારી બુદ્ધિ આપી, સારી શક્તિ આપી, સારો પરિવાર આપ્યો કે જ્યાં બધા હળીમળી ને રહી શકે. રહેવા ઘર આપ્યું, પૂજવા માતાઓ આપી અને તે છતાંય કદાચ ભગવાન નો આભાર ના વ્યક્ત કરીએ ને તો મનુષ્ય અવતાર એડે જાય.🚩🙏 👉👉ભગવાન રામ વગર તો સંસાર માં કોઈ નો ઉધ્ધાર નહીં. રામ ભગવાન ની ઈચ્છા થી જગત ચાલે, ભગવાન નું જ ધાર્યું થાય. દરેક મનુષ્યને કુળમાં પેઢી માં ભગવાન એ એક-એક માતાઓ આપી એ કુળદેવી માઁ. ભગવાન એ માતાઓ ને મૂકી ને શક્તિ ની ઉત્તપતિ કરી કેમ કે દરેક ને પોતપોતાની રીતે ઘરે-ઘરે અલગ-અલગ માતાઓ આપી દે તો મનુષ્ય ધર્મ માટે ઝગડે નહીં, માતાઓ માટે ઝગડે નહીં. અલગ-અલગ પેઢી માં અલગ-અલગ માતાઓ આપી જેમ કે કોઈ ને બહુચર માઁ, કોઈ ને મહાકાળી માઁ, કોઈ ને સધી માઁ આપ્યા. કેમ આપી કે એમને પૂજો અને માઁ ના કહ્યા માં રહો, માઁ કે એમ કરો તો કોઈ દિવસ ભગવાન ને પણ નમન કરવાની જરૂર ના પડે. કેમ કે ઘરે-ઘરે ભગવાન જેવી માતાઓ બેસી હોય. હવે માતાઓ આવી હોય અને એવી કુળની માતાઓ ને મૂકી મૂકી ને બહારની માતાઓ ને પૂજવા જાય. એટલે કહેવત છે કે માઁ ને મૂકી ને માસી ને ધાવવા જાવ ક્યાંથી મેળ પડે. કુળદેવી છે જેમના થી વંશવેલો છે, જેમના આશીર્વાદ થી વંશવેલા આગળ વધ્યા છે, જેમના આશીર્વાદ થી આજ ઘરતી ઉપર હયાત છીએ એ ઘરની માતા જો કદાચ દુઃખી હશે અને દુનિયા ની કોઈ માતા ને શ્રીફળ આપશો ને લાડપ્રેમ કરશો તો પણ પારકી માઁ એ પારકી જ કહેવાય ને પોતાની ઘરની માઁ એ ઘરની જ કહેવાય. છતાંય મનુષ્ય માટે પારકું દેવ કહેવાય, પારકી માઁ કહેવાય તો પણ એ આપણ ને લાડ-પ્રેમ કરતા હોય તો શું ઘરની માઁ ના કરે. ઘરની માઁ લાડ કરે જ.🚩🙏 👉👉આવું જ્ઞાન બહુચર મેલડી માઁ ના સાનિધ્ય સિવાય ક્યાંય નહીં મળે. રામ રામ માઁ🙏🏻🚩 🌹KZbin CHANNEL : (1) KHUNKHAAR MELDI MAA [BAREJA] (2) RAM VADI MELDI MAA [બારેજા ધામ]