Рет қаралды 28
શિક્ષકની કલમે
બાળકોમાં રહેલી જુદી જુદી સુસુપ્ત શક્તિઓ બહાર લાવવી અને પોતાને જ ગમે છે તેવું શિક્ષણ મનગમતી પ્રવૃત્તિઓની સાથે સાથે આપવામાં આવે તો ખરેખર વ્યક્તિગત ઘડતર વિકાસ શક્ય બની શકે છે.