જય શ્રી ગુરૂદેવ સતનામ સાહેબ મારે સાચા સદગુરૂ કરવાની તાલાવેલી લાગી ગઇ છે મને આ સંસારના વિષયો પ્રત્યે નફરત થઈ ગઈ છે આ સંસાર હવે ખારા સમુંદર જેવો લાગે છે હવે તો પ્રભુભક્તિ કરવાની લગની લાગી ગઈ છે હું કોણ છું ક્યાંથી આવ્યો કેમ આવ્યો અને મારે કયા ઘરે જવાનું છે એ મારે જાણવું છે મને 55વરસ થઈ ગયા છે હું યુ ટ્યુબ પર આપના સત્સંગના વિડિયો દરરોજ સાંભળું છું ઉગારામદાદાના. અને ઉગમ ફોજના સત્સંગ જોવું છું તો મારો પ્રશ્ન એ છે કે. સદગુરૂ કરવા હોય તો ઉંમરનો કોઈ સમયગાળો ખરો? અને નાતજાતનો કોઈ ભેદ ખરો? ગંગાસતીમાંની વાણી પણ સાંભળું છું તો તમે મારા સદગુરૂ દાતાર બનો હું સંત રોહીદાસ બાપાની જાતિનો માણસ છું મારો આતમરામ મને અંતરથી પોકાર કરી પ્રેરણા આપે છે. જય સદગુરૂ મહારાજ
@kishanpatel910811 ай бұрын
જય ગુરુદેવ મારા ભગવાન તમારા ચરણૌ મા આ દાસ ના કરોડો વાર વંદન