Рет қаралды 3,539
Latest baps katha | bhagavan nu sachu sukh | વચનામૃત નિરૂપણ~ વક્તા~ શ્રી મનોજભાઈ ઓડેદરા | વરતાલનું 9મું | 2024
આ વિશ્વમાં 4 પ્રકારના સુખ છે,
1)તામસી સુખ
2)રાજસી સુખ
3)સાત્વિક સુખ
અને
4)થું સુખ છે ભગવાનનું નિર્ગુણ સુખ...
આ 4એય સુખ વચ્ચેનો ભેદ અહીંયા સુંદર રીતે રજૂ કરવામાં આવ્યો છે...
આશા છે આપને ખૂબ જ ગમશે...
રાજી રહેજો
જય સ્વામિનારાયણ
વિનમ્ર નિવેદન :-અહીં મૂકવામાં આવતા ઓડિયો/વિડીયો સાહિત્યનો હેતુ BAPS સ્વામિનારાયણ સંસ્થા સાથે જોડાયેલા હરિભક્તોને ઉપયોગી બને તે માટેનો છે, આ ચેનલ તથા ચેનલમાં મુકવામાં આવતા કોઈ પણ સાહિત્યનો હેતુ કોઈ પણ જાતિ, ધર્મ,સમાજ કે કોઈ સમુદાયની માન્યતાને ઠેશ પહોચાડવાનો નથી...જેની વિનમ્ર નોંધ લેશો.
#BAPS_katha
#swaminarayan_katha
#bramvihari_swami
#mahant_swami_maharaj
#સ્વામિનારાયણ