Рет қаралды 1,262
||Mahant Charitam|| Pujya Prabhucharanswami Part-1 to 14 #pragatcharitam #mahantcharitam #bapspravachan
મહંત ચરિતમ
સાધુતા ના શિખર સમાં બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ ના દર્શન કરવાથી જ અંતર માં આનંદ અને શાંતિ પ્રાપ્ત થાય છે તેનું કારણ જ જો કોઈ હોય તો
તે છે કે તેમણે અંગો અંગ માં ભગવાન ને ધારણ કરેલા છે , શાસ્ત્રો પણ કહે છે કે પ્રગટ ભગવાન કે એમના મળેલ
સંત કહેતા કે પરમ એકાંતિક સંત ના મન કર્મ અને વચને કરીને જો સંગ કરીયે તો મોક્ષ ના માર્ગ માં કઈ બાકી ના
રહે , તેવો પોતે માયાથી પર છે અટલે એમનું સઘળું દિવ્ય હોય છે , માયા નો લેશ પણ હોતો નથી અને અટલેજ
તેવો અનંત જીવોને માયા પાર કરી શકે છે તો ચાલો જીવન માં શાશ્વત શાંતિ પામવા પ્રગટ બ્રહ્મસ્વરૂપ ગુરુ મહંત સ્વામિ મહારાજ ના નુતૂન દિવ્યગુણો ને માણિએ મહંત ચરિતમ વિષયક ઉપર સંસ્થાના વિદ્વાન સંત પૂ.પ્રભુચરણ સ્વામી ના પ્રવચન દ્વારા... ટોટલ 14 ભાગમાં સાંભળીશુ
/ gurunomahima
If u like this video plz share and subscribe this channal for more video
If any query plz contact this E-mail ID
vaghaisyapp@gmail.com
#mahantswamiprasang
#mahantcharitram
#mahima