Рет қаралды 936
નવપદજી પ્રવચન
સમ્યગ્ ચારિત્ર
•અશુભ માંથી નિવૃત્તિ, શુભ માં પ્રવૃત્તિ
અને શુદ્ધ સ્વરૂપ માં જાગૃતિ એટલે ભાવ ચારિત્ર.
•સ્વ માં વસ,પર થી ખસ એટલું બસ.
•જિન મંદિર માં પરમાત્મા નું દર્શન
આપણા આત્મા ના શુદ્ધ સ્વરૂપ નું
સ્મરણ કરાવે છે.
।।ॐ ह्रीं नमो चारित्तस्स।।
20નવકારવાળી= 2160મંત્રજાપ