Рет қаралды 6,439
નિકાહ કૈસે કરે?
*કેટલાક લોકો શરીયત થી લગ્ન ને સાદુ લગ્ન એમ કહે છે*.. પણ એ લોકોને ઈલ્મ જ નથી કે સુન્નત તરીકાથી લગ્ન એ ઉચ્ચ કક્ષાનું,અદબો-એહતરામ વાળું લગ્ન કહેવાય.
અને નબીએ કરીમ(ﷺ)ની સુન્નત પ્રમાણે લગ્ન કરવાનાં ફાયદા👇🏻
➖ સૌથી મોટો ફાયદો અલ્લાહ પાક અને હૂઝુર નબીએ કરીમﷺ રાજી થશે. અને લગ્ન જીવન મા ખૂબ ખૂબ બરકત આવશે.
(૧) વરઘોડા ની જગ્યાએ સલાતો-સલામ પઢતે-પઢતે, બા-અદબ ચાલતે-ચાલતે જવું.
(૨) બેન્ડ-વાજા વાળા વરઘોડા માં નકરું ધતીંગ અને કોઈ અને ઉલ્મા,બાપુ,આલીમ કે નબીની આલ(શાદાત) ની હાજરી નહીં અને નબીએ કરીમ(ﷺ) ના સુન્નત તરીકા માં ઉલ્મા,બાપુ,આલીમો,સૈયદો અને પેશ ઈમામ ની પણ હાજરી.
(૩) વરઘોડા માં પેહલા નાચનારી(રંડી) બોલાવતા... પણ હવે બેન્ડ-વાજા ને કારણે એટલી શૈતાનીયત વધી ગઈ કે હવે ઘરની જ માં-બહેનો(ઔરતો) ડાન્સ કરે છે.
(૪) સુન્નત તરીકા થી લગ્ન માં માં-બહેનો પણ અદબો-એહતરામ થી ચાલશે.
અને બેન્ડ-વાજા હશે તો લગ્ન માં ગરબા રમશે અને હવે તો ગરબામાં પણ ડાન્સ આવી ગયો...... ગરબા રમવું એ કુફ્ર છે એટલે *ઈસ્લામ માંથી નિકળી જવાય*.... અને કલમો પઢીને જ ઈસ્લામ માં દાખલ થવાય.
અને એ ગરબા રમતી ઔરતો ને પબ્લિક ઈજ્જત ની નજરથી જોશે????
બીલ્કુલ નહી
(૫) સુન્નત તરીકાથી સમયસર ચાંદ પ્રમાણે નીકાહ થશે મહેમાન ને ઘરે જવાની તકલીફ પણ નય પડે.
(૬) અને બેન્ડ-વાજા માં ખર્ચ પણ કેટલો બધો( પ હજાર,૧૦ હજાર,પ૦ હજાર,૧ લાખ,દોઢ લાખ વગેરે.) અને સુન્નત તરીકા થી લગ્ન કરો તો?
બેન્ડ બાજા મા જે ખર્ચો થાય એજ ખર્ચા માં છોકરાં-છોકરીના ઉમરાહ થઈ જાય.
Choice is yours...
શાદીના ૬ શરઈ કામો
🧵
➖➖➖➖➖➖➖➖
♟ ♟ ♟
ત્રણ સુન્નતો એક વાજીબ ૨ ફર્ઝ
(૧)નિકાહનો મહેર (૧) ઈજાબ
ખુત્બો કબુલ
(૨) ખારેકોની (૨) બે
વહેંચણી ગવાહ
(૩) વલીમો