Nitin Kolvada | દેરુ મળે તો દુઃખ માં મળજે | Deru Mal To Dukh Ma Maljo | Mix Aalap 2022 | Regadi 2023
Пікірлер: 6
@Bharvadmineshkumar10569 ай бұрын
Jay shree krishna Jay maa meladi sikotar Shakti goga Dwarkadhish bhagwan 🌹🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
@siddhrajsinhzala65868 ай бұрын
જય સિકોતર મા
@dalpeshthakor1110 Жыл бұрын
જય શ્રી સિકોતર માં 🙏🙏🙏🙏🙏
@KhodabhalRp26 күн бұрын
Jay Mata Di
@comedygolmalboy Жыл бұрын
જય માતાજી
@mukeshmaheta7345 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 માં ની મમતા અને આશિષ આપે તો બાપ રોટલા રલી આપે અને એમના આશિષ થી સર્વ દેવી દેવો ની કૃપા કરે છે અને મળે છે નીતિનભાઈ કોલવડા સિકોતર સધી સરકાર સાથે ગોગા મહારાજ ની જય શ્રી મેલડી માતાજી ની જય જહું ઝપાટા વાળી માં ની મમતા અને આશિષ સદા સર્વદા મળતા રહે એજ પ્રભુ ને પ્રાર્થના કરું છું મુકેશ મહેતા તા પાલનપુર ડી બી કે ઉત્તર ગુજરાત થી દાંતીવાડા રોડ ઉપર ગામ માં થી સર્વ ભક્તો ને જય માતાજી ની જય શ્રી સિકોતર વહાણવટી માં સધી માં ના અનેક નામ થી સુપરહિ સત્ય છે શુભ કામનાઓ સહ શુભ રાત્રી સર્વ દેવી દેવો ની જય હો પ્રભુ મોટા છે આપ ને ખુબ ખુબ આગળ વધારે એજ પ્રાર્થના કરું છું 6353086226 જે રડતું સ્ટીકર જોજો પાંપણના ભીંજાય જાય છે અને એ મારા માટે છે આપ સર્વ ને સહર્ષ શુભ કામનાઓ સહ શુભ રાત્રી જય ચેહર માતાજી ની જય હો આપ ને પણ ઘણાં દેવો છે સત્ય મેવ જયતે જરૂર હોય છે જે પોતાના ઇષ્ટ દેવી દેવો ને પોતાની જાતની સ્વરુપ અનેક પ્રકારના રૂપો ધારણ કરે એજ સત્ય છે નીતિનભાઈ કોલવડા આપ ને માં સરસ્વતી ની કૃપા કરીને સાથ આપે છે હું તો એક ગરીબ ભૂદેવ છુ પણ દેવી દેવો ની કૃપા થી મારો દીકરો કૂવામાં પડી ગયો હતો અને ડોકટરો દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ ભાઈ બચશે નહિ અને બઅચી જશે તો એક અંગમાં લકવો મારી દેશે પણ સત્ય કહું છુ કે એ ફોટો suting modling maa નો ઓલરાઉન્ડર કારીગર હતો પણ એ પ્રમાણે એક ભાઈએ કહ્યું કે હું તમને 1500 રૂપિયા આપીશ પણ મને યાદ છે કે શનિવાર સવારે મને સિંદૂરી કીડીઓ એ કરડી ખાધો હતો એટલે મે દરેક દેવી દેવો ની કલમ માં પૂછ્યું તો એક જ જવાબ આપતા હતા કે તું આજે ખાડામાં છે કુદરતી કહો કે મારા દેવી દેવો ની પરીક્ષા માટે પાચ કલમો વધવા આપી દીધા હતા પણ હું પણ સિકોતર સધી ગોગા મહારાજ મેલડી માતાજી ની ચામુંડા માતાજી નો ભૂવો છું ખાડાની કલમ આવી હતી પરંતુ મેં કરગરી અને કીધું કે ભલે ગમે તે હોય પણ બચવવાની જવાબદારી તમારી છે અને મને ત્રણ vadhava આપો તો સારું અને એ પણ આપી દીધા હતા અને સવારે મારો દીકરો જઈને જે ઠકોરો ની વિધિ કરી ને પાલનપુર ઓફિસમાં રોકાઈ ગયો હતો મને me મારી પત્નિ ને વાત કરી હતી પરંતુ એ પણ સત્ય ને ના સમજી શકી નહીં પરંતુ મને કહી દીધું કે તમે બીજી વાર નહિલો તો હું નાહી લીધું હતું પણ સત્ય છે બીજી વાત આગળ ઘણી બધી લાબી છે જૉ આપને યોગ્ય લાગે સત્ય લાગે વિશ્વાસ શ્રદ્ધા દેખાય એ ચેહર માતાજી ને પૂછી લો અને પછી મને જાણ કરવા વિનંતી કરું છું શુભ કામનાઓ સહ શુભ રાત્રી સર્વ દેવી દેવો ની જય હો જય જહું ઝપાટા વાળી માં ને પાણ પૂછી લો અને એ aapna ઇસ્ટ દેવી દેવો ની પૂછીને સત્ય અને ન્યાય આપવા માટે કલમ આવી જાય તો મને વોટસઅપ માં જવાબ આપવા વિનંતી કરું છું શુભ કામનાઓ સહ શુભ રાત્રી ૐ નમઃ શિવાય જય શ્રી અંબે ગૌરી માતાજી ની સર્વ ભક્તો ને જય માતાજી ની હર હર મહાદેવ દેસાઈ સર આપ ને ખુબ ખુબ લાબું લખાણ વાંચીને કંટાળો ના લાવવા માટે ખુબ ખુબ આભાર સહ અભિનંદન સહ શુભકામનાઓ સહ શુભ રાત્રી જય માતાજી ની