Рет қаралды 201
વિષયો ના કારણે કષાયો ઉત્પન્ન થાય છે
એક રાણી ની જીદ ના કારણે
હાર અને હાથી માટે યુદ્ધ થયું અને એમાં
૧કરોડ૮૦લાખ યોધ્ધાઓ માત્ર ૨ દિવસમાં
મૃત્યુ પામ્યા એટલે પદાર્થો પર ની આશક્તિ
કેટલો મોટો અનર્થ સર્જી શકે છે.
૩૬મી ગાથા ની સાધના થી જેમ
દાવાનળ (જંગલની આગ)શાંત થઈ જાય છે
એમ વિષય કષાય ની આગ પણ શાંત થાય છે
પરમાત્મા ના શંતિકલશ નું જલ મસ્તક પર
લાગવા થી ક્રોધ શાંત થાય છે અને આંખો પર
લગાવા થી ઈર્ષ્યા અને વિકારો દૂર થાય છે.
સામુહિક ચાતુર્માસ આરાધના
ઓસિયાજી તીર્થ, નંદિગામ