Рет қаралды 18,421
For Your Information
ભોજપત્રના વૃક્ષો હિમાલયમાં થાય છે. ગુજરાતમાં એનું એક જ વૃક્ષ નડિયાદમાં આવેલું છે. નડિયાદના બોટાનિકલ ગાર્ડનમાં દુનિયાના કેટલાક બીજા દુર્લભ વૃક્ષો પણ છે. આ વૃક્ષ એ ગુજરાતનું તીર્થધામ ગણાવુ જોઈએ.