ખેડુત હિત માટે ઉપયોગી મિડીયા મારફતે સરકાર ને જગાડો રીસરવે માપણી કર્યા બાદ હજુ સુધી કોઈ પણ ખેડૂત ખાતેદાર ની જમીન વધઘટ થયેલ છે રીસરવે માપણી મોં બહુ મોટી ભૂલ કરી છે હજુ સુધી કોઈ ઉપાય કાર્યવાહી કરવામાં આવતી નથી ખેડુત હેરાનપરેશાન છે સરકાર ને મિડીયા મારફતે રજુઆત કરી રીસરવે રદ કરે અથવા ખેડુત વિરોધી સરકાર દ્વારા ન્યાય અપાવે મિડીયા મારફતે રજુઆત કરવામાં આવે તો ખેડુત ખાતેદાર ન્યાય અપાવવા માટે જગદીશ ભાઈ મહેતા સાહેબ ગોપી બેન તથા દેવાંશી બેન મિડીયા દ્વારા રજુઆત કરી અમને ન્યાય અપાવે જયશ્રીકૃષ્ણ