Рет қаралды 16,996
ઉત્તર ગુજરાતની લોકકથા: રા' નવઘન અને સોલંકી રાજા
કંઠસ્થ પરંપરામાં સચવાયેલ આવી ઐતિહાસિક મૂલ્ય ધરાવતી લોકકથાઓના શ્રવણ દ્વારા જ આપણે વર્ષોથી શીખતાં આવ્યાં છીએ. આજે એ કથાકથન અને શ્રવણની આખી પરંપરા લુપ્ત થઈ છે ત્યારે એ કથકો પાસેથી એનું દૃશ્ય-શ્રાવ્ય ધ્વનિ મુદ્રણ કરીને વીજાણુ માધ્યમ દ્વારા આવનારી પેઢીઓ સુધી પહોચાડીને, એને જીવંત બનાવવાનો મારો નમ્ર પ્રયાસ છે. લોકો સુધી આ કથાઓને પહોંચતી કરવામાં આપ સૌના સાથ સહકારની અપેક્ષા છે. મને આશા છે કે મારા આ પ્રયાસમાં આપ એ રીતે સહભાગી થશો.
-ડૉ. રમેશ ચૌધરી,
ગુજરાતી વિભાગ,
સરદાર પટેલ યુનિવર્સિટી,
વલ્લભ વિદ્યાનગર,
જી. આણંદ 99098 23922