Рет қаралды 56,470
હજારો અમદાવાદીઓ એવા હશે કે સેંકડો વાર માણેકચોકમાં રાણીના હજીરાએ શોપીંગ કરવા ગયા હશે પણ સાચુકલા હજીરામાં કે જ્યાં રાણીઓની કબરો આવેલી છે એ ઐતિહાસિક સ્થળ જોવાની ઇંતેજારી નહીં બતાવી હોય.
હેરિટેજ સિટીની આ કડવી વાસ્તવિકતા છે.
માણેકચોકમાં આવેલો રાણીનો હજીરો એ અહમદશાહ બાદશાહના રોયલ જનાનાખાનાની રાણીઓ,પરિચારિકાઓ,દાસીઓ,સગા-સંબંધી મહિલાઓ અને પશુ-પક્ષીઓની કબ્રગાહ છે.
લોકેશન લિન્ક :-
www.google.com/maps/place/Ran...
Instagram link : khabar_amda...
Facebook Link : / khabar-amdavad-1107440...