Рет қаралды 10,402
ઓમ કૉમ્યુનિકેશન આયોજિત,
હાસ્યકાર,નિબંધકાર,વિવેચક,સંપાદક રતિલાલ બોરીસાગરના ૮૨-મા જન્મદિનપ્રસંગે સાહિત્યસફર’શબ્દજયોતિ’
* શ્રી રતિલાલ બોરીસાગરનું પોતાનાં જીવન-કવન વિશેનું વક્તવ્ય.
* સહયોગ:વિદ્યાગુરુ શ્રી રતિલાલ બોરીસાગર સાહેબના પૂર્વ વિદ્યાર્થીઓ
* વિડિઓ એડિટિંગ:શ્રી આયેશા શેખ
* તારીખ:૩૧ ઑગસ્ટ ૨૦૧૯,શનિવાર
* સમય:સાંજે ૫-૩૦ કલાકે
* સ્થળ: મિલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરિયમ(આત્મા હૉલ),સિટી ગોલ્ડ સિનેમાની સામે,આશ્રમ રોડ,અમદાવાદ
This video present by om communication (Manish Pathak)
MO-09825046684.
E-mail : omcomunication2014@gmail.com