Рет қаралды 12,920
સાવધાન આટલા પ્રકારના ફૂલ ઠાકોરજીની સેવામાં ક્યારેય પણ ન વાપરતા#VrundavanViharii શ્રી ઠાકોરજી ક્યાં વસે છે.
જ્યા કીર્તન સત્સંગ થતાં હોય..
જ્યાં ભગવદ્ સત્સંગ થતાં હોય.. નિત્ય નિયમ સમરણ થતું હોય..
જ્યાં દીનતા, સમર્પણ,દાસ ભાવ હોય ત્યાં સદૈવ ઠાકોરજી વસે છે..
🙏 જય ગોપાલ 🙏 ii #સર્વે વૈષ્ણવો નું વ્હાલથી સ્વાગત કરીયે છીએ {આવો વૈષ્ણવો "શ્રીવલ્લભકુલ" ના શ્રીમુખે થી અમૂલ્ય ભગવદ વાણી નો પ્રસાદ ગ્રહણ કરીયે }
/ @vrundavanvihar What is the meaning of Pushtimarg?
Pushtimarg "the Path of Nourishing, Flourishing", also known as