ગુરુ અને સદગુરુ માં ફરક એટલો છે ગુરુ રસ્તો બતાવવા વાળાને માનવામાં આવે છે અને સદગુરુ પરમાત્મા પરમેશ્વર ને ઈશ્વરને માનવામાં આવે છે એટલે સદગુરુ કોઈ વ્યક્તિ નથી સત અને શબ્દ બંનેનો સંમેલન ને સતગુરુ કહેવાય પરંતુ ઘણા આડંબરો અપને આપ ખુદને સદગુરુ માની બેસે છે અને ભોળા લોકો ને બ્રહ્મ આવે છે તેઓ નકલ કરવામાં બહુ હોશિયાર હોય છે મીરા ની નકલ કરી લે કબીર ની નકલ કરી લે નરસિંહ ની નકલ કરી લે અરે તમારા ઘરનું કાઢો ને બીજાનું ઘસડીને લાવીને ખુદનું કેમ કરી બેસું છું તમે કાંઈક વાણિયો બોલો તમે કાંઈક સર્જન કરો અને પછી લોકો પાસે આવું આવું એસેમ્બલ નાટક કરવાવાળા ખબર નહી કયા નરકમાં તેઓનો વાસ થશે
જીવન પવિત્ર બનતું જાય તેને મહેનત કહેવાય એટલે કે ભક્તિ.જય યોગેશ્વર.
@jayshreebenatara46110 күн бұрын
પ્રેમ પ્રણામ જી સખી આપની વાણી સાંભળી ને બહુજ આનંદ આવ્યો આપ આવી વાણી ખૂબ ફેલાવો અને જગત ને બ્રહ્મ ની પહેચાન કરાવી અને બ્રહ્મ સાથે મિલાવો બસ એક કે આવી વાણી આપી 6 તો વાણી નો વેપાર નો કરજો માયા લે વા નો તો હર હમેશ પરમાત્મા તમારી સાથે રેસે સખી વારી જાઉં આ વણી પર