Рет қаралды 357,544
યોગીરાજ સદ્. ગોપાળાનંદ સ્વામી દ્વારા વિરચીત અતી પ્રતાપી અને ચમત્કારી સ્તોત્ર શ્રીઅર્ચાવતાર સ્તોત્ર. આ સ્તોત્રના પાઠ કરવાથી આપની બધી જ મનોકામાનઓ પૂર્ણ થાય છે. જેનાથી અનેક લોકોને આના પરચા પણ મળી ગયા છે. તો આવો આ સ્તોત્રના મૂળ સંસ્કૃત સ્વરૂપની સાથે ગુજરાતી એવં અંગ્રેજી ભાષામાં પણ ભાષાંતરીત કરીને એક નવા આધુનિક સવરૂપમાં આપની સમક્ષ પ્રસ્તુત કરતા અમો અાનંદ અનુભવીએ છીએ.