Рет қаралды 23,697
આ વિડીયો આપની સમક્ષ પાંચ ભાગમાં પ્રસ્તુત છે
અહીં શું ગુરૂ વિના મુક્તિ નથી?
ગુરુ કોને કરવા?
પરીક્ષા કેવી રીતે કરવી કોણ કરી શકે?
સાચા ગુરુ કોણ હોય?
સાચા ગુરુના લક્ષણો
શું ગુરુ વગર ભગવદ્ પ્રાપ્તિ ન થઈ શકે?
ખોટા ગુરુ કેવી રીતે લોકોને અધોગતિના પંથે લઈ જાય છે
એવા કેટલાય પ્રશ્નો ના ઉત્તર અહીંના પાંચેય ભાગમાં આપને જોવા મળશે
પરમ વંદનીય સદગુરુ શ્રી સ્વામી રામસુખદાસજી મહારાજ ની અનુભવસિદ્ધ વાણી અહીં પ્રસ્તુત કરવામાં આવી છે