Рет қаралды 144,863
મિત્રો,
youtube ચેનલ "આવો સત્સંગ માઁ "આપ સૌ નુ સ્વાગત છે... આ વિડિઓ મા ભગવાનને રહેવાના 5 સ્થાન,મહાયજ્ઞનુ આ આખ્યાન સાંભળવાથી સર્વે પાપો-મોહ નષ્ટ થાઈ,મુક્તિની પ્રાપ્તિ થાઈ!
ભગવાન વેદ વ્યાસજી દ્વારા જે આખ્યાન નુ વર્ણન સંભળાવેલ છે... જેમાં ભગવાન ને રહેવાના પાંચ સ્થાન જણાવી તેની કથા સંભળાવવા મા આવેલ છે.. તે સ્થાન છે....1, માતાપિતાની સેવા
2, પતિવ્રતા સ્ત્રી
3,સમાનભાવ
4, મિત્ર દ્રોહી ના બનવું
5,ભગવાનની ભક્તિ
આ કથા સાંભળવા માત્ર થી સર્વે પાપો નષ્ટ થાઈ મોહ માયા નષ્ટ થાઈ, ફરી માતા ના ગર્ભ મા આવવું નથી પડતું, એટલે કે મુક્તિ મળે છે.. આ કથા ખુબ જ શુભ ફળ આપનારી છે. એક વાર તો જરૂર સાંભળવી જોઈએ, દરેક જીવ નુ કલ્યાણ અવશ્ય થશે જ.... એમાં કોઈ સંદેહ નથી 🙏🙏🙏
....જો આપને આ વિડિઓ પસંદ આવે તો please... Like 👍 Share ➡️ Subscribe કરી બેલ બટન પ્રેસ કરજો 🔔 જેથી આવનારા નવા વિડિઓ ની માહિતી આપ સુધી તુરંત પહોંચી જાય ... ધન્યવાદ 🙏
ગજેન્દ્રમોક્ષ
• શ્રીહરિ અંત સમયે ઉદ્ધા...
ગોકર્ણ ઉપાખ્યાન શ્રીમદ્ ભાગવત મહાપુરાણ
• "ગોકર્ણ ઉપાખ્યાન" સાંભ...
અજામિલ ઉપાખ્યાન
• શ્રીમદ્દ્ભાગવત મહાપુરા... a
ભગવાન ને રહેવાના 5 સ્થાન
• વેદવ્યાસ રચિત આ"5" મહા...
નારાયણ અષ્ટકમ
• Video
Ved Vyas Aakhyan
Ishvar ne rahevana 5 Sthan
Bhgavan ne rahevana 5 Sthan
Puran Katha
aakhyan
Katha
varta
Katha Varta
Vyas rushi
#આવોસત્સંગમાઁ #ભગવાનનેરહેવાના_5_સ્થાન
#પાંચમહાયજ્ઞ #વેદવ્યાસરચિત_આખ્યાન
#Bhgavan_Ne_Rahevana_5_Sthan
#5_Mahayagn #purankatha
#Vedvyas_Rachit_Aakhyan