Рет қаралды 9,254
રઈશ મનીઆર સિદ્ધહસ્ત ગઝલકાર હોવા ઉપરાંત એક કુશળ ગઝલપ્રશિક્ષક છે. ગુજરાતભરમાં અને દેશવિદેશમાં અનેક નવલોહિયાઓ સાથે એમણે ગઝલના છંદો તેમ જ ગઝલના આંતરસ્વરૂપ વિશે વર્કશોપ શિબિર સેમીનર પ્રવચનો કર્યાં છે. 25-30 મિનિટના એક એપિસોડની બનેલી આ આખી સીરીઝમાં ગઝલના છંદો તથા અન્ય મહત્વની બાબતોને તેઓ સંપૂર્ણ રીતે આવરી લેશે. મિત્રો આપને આ પોસ્ટ ગમી હોય તો like કરશો. હજુ સુધી ચેનલ subscribe ન કરી હોય તો કરી દેશો. આ પોસ્ટની લિંક કોપી કરીને આપના સમરસિયા મિત્રો સાથે લિંક ફેસબૂક, વોટસ એપ વગેરે એપ પર શેર કરી શકો છો. આપના પ્રોત્સાહન અને હૂંફથી અમને આવી વધુ વિડિયો બનાવવાનો ઉમળકો પ્રાપ્ત થશે.
ગુજરાતી ભાષામાં શિષ્ટ હાસ્ય અને સાહિત્યની સાથે સાથે જીવનઉપયોગી પોસ્ટ ક્રિએટ કરવાનું મારું લક્ષ્ય છે. ક્યારેક કવિ તરીકે, ક્યારેક કલાકાર તરીકે, ક્યારે મનોરંજન લઈને તો ક્યારેક મોટીવેશન લઈને હાજર થઈશ. આવી વધુ સામગ્રી માટે આપ મારા ફેસબૂક પેજ “રઈશ મનીઆરની મહેફિલ” વિઝિટ કરી શકો છો.