Рет қаралды 2,255
🪷 YashoVachanam@YashoBhakti
Aanandghanji Ne Sathvare || 20-07-24 || Ghatkopar Chaturmas || Vachana 06||
વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
આનંદધનજીને સથવારે...
પરમ પ્રેમની પગથારે...
Subject:- વર્તમાનયોગ
કોઈ પણ સાધનામાં આગળ વધવું હોય, તો નિર્વિકલ્પદશાનો અભ્યાસ અત્યંત જરૂરી છે. નિર્વિકલ્પ દશાનો અભ્યાસ હોય, તો તમે ઇચ્છો ત્યારે વિચારોને switch off કરી શકો.
જ્યાં વર્તમાનયોગ છે ત્યાં આનંદ જ આનંદ છે. ભૂતકાળ ગયો, ભવિષ્યકાળ જ્યારે આવશે ત્યારે; અત્યારે વર્તમાનકાળની એક ક્ષણ આપણી પાસે છે. એ એક ક્ષણને પ્રભુની આજ્ઞાથી ભરી દઈએ; આનંદથી ભરી દઈએ.
એક ઘટના ઘટી ગઈ. હવે તમે ગમે તેટલા વિચારો કરો, એ ઘટના બીજી રીતે ઘટિત થવાની ખરી? નહિ. તો જે પણ ઘટના ઘટી ગઈ, એના સ્વીકાર સિવાય તમારી પાસે બીજો કયો માર્ગ છે?
આ વાચના આપ text format માં પણ વાંચી શકશો.
Place : Navroji Lane, Ghatkopar, Mumbai