Рет қаралды 4,511
અયાવેજ ખોડીયાર માતાજી મંદિર નો ઇતિહાસ 🛕
અયાવેજ ખોડીયાર મંદિર || ayavej khodiyar mataji temple ||
માં જગત જોગણી ખોડીયાર માતાજી નું ઐતિહાસિક મંદિર અયાવેજ માં આવેલું છે. આ મંદિર નું બાંધકામ જૂનાગઢ રાજવી રા’નવઘણ દ્વારા કરવામાં આવેલુંછે. તેમજ આહીર દેવાયત બોદર બોદર નું બલિદાન તેમજ આહીર ની દીકરી બેન જાહલ ની સત્ય ઘટના છે. સિંઘ ની સિકોતર તેમજ પઠાપીર ની પણ વાત છે. અને હાલમાં આ માતાજી ને ક્ષત્રિય સરવૈયા દરબાર પોતાની કુળદેવી તરીકે પૂજે છે.
#gujrati
#gujrat
#khodiyarma
#mandir
#temple
#history
#khodiyarmataji
#bhavnagar
#gujarat
#palitana
#etihasik
#gujrativlog
#gujrativiralvideo
અયાવેજ ખોડીયાર મંદિર
ayavej khodiyar temple
ayavej Hestori
mataji nosampurn etihas