Рет қаралды 10,964
પૂરીનું જગન્નાથ મંદિર એ મૂળ પ્રાચીન બૌદ્ધ મઠ છે જેના પર વિદેશી યુરેશિયન DNAના બ્રાહ્મણોનો કબ્જો છે. ચારધામની જેમ આ સ્થળ જગન્નાથ પૂરી પણ બૌદ્ધ વિરાસત છે. રથયાત્રા એ એક સમયે બૌદ્ધ ધર્મની યાત્રા હતી પણ બ્રાહ્મણો દ્વારા હિંસાથી ભારતમાં બૌદ્ધ ધર્મ ખતમ કરાયો અને તમામ પ્રાચીન બૌદ્ધ મઠ ઉપર યુરેશિયન બ્રાહ્મણોએ કબ્જો કર્યો.