Рет қаралды 10,028
#kutch #lakhpat #kutchhistory #tavarikh
કચ્છમાં આવેલું લખપત જેના પર વિભાજન પછી પણ પાકિસ્તાની નજર હતી. તેમણે આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યૂનલમાં દાવો કર્યો હતો. શા માટે, એ લખપતની જાહોજલાલી શું હતી? અને શા માટે લખપતના કિલ્લાને ‘કુંવારો કિલ્લો’ કહેવામાં આવે છે? તે ઇતિહાસ જાણીએ આજે બીબીસી ન્યૂઝ ગુજરાતીની તવારીખ સિરીઝમાં...
જયદીપ વસંતનો લખેલો સમગ્ર લેખ અહીં વાંચી શકો છો...
www.bbc.com/gu...
વીડિયો - સમીના શેખ, સુમિત વૈદ
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati