Рет қаралды 24,978
#ambaji #banaskantha #gujaratinews
યાત્રાધામ અંબાજીમાં કોરિડોરની કામગીરી માટે તંત્ર તરફથી દબાણ હટાવવાની કામગીરી શરુ થઈ એને લઈને લોકોએ આપવીતી કહી.જેમના ઘરો તૂટ્યા તેઓ ફરિયાદ કરી રહ્યા છે કે તેમની પાસે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી. આ ફરિયાદ સામે કલેક્ટરે શું કહ્યું?
અહેવાલ- પરેશ પઢિયાર, ઍડિટ- પવન જયસ્વાલ
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
Privacy Notice :
www.bbc.com/gu...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati