Рет қаралды 503
ભાદરવી અગિયારસ||જળજીલણી અગિયારસ
ઠાકર ભગવાન ને નવરાવીયા
ઠાકર ભગવાન ને વર્ષ માં એક જ વાર નવરાવવા માં આવે છે
ઠાકર ભગવાન ને પવીત્ર જગીયાયે નવરાવવા માં આવે છે
ભગવાન ને દર વર્ષે ભાદરવી અગિયારસ એટલે કે જળજીલણી અગિયારસ ના દીવસે ઠાકર ભગવાન ને નવરાવવા માં આવે છે
અમારી યુટ્યુબ ચેનલમા તમારા બધા નું સ્વાગત છે
જો મીત્રો ચેનલમા નવા અને પેલી આવયાસો તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરતા જાજો
અને હા સબસ્ક્રાઇબ કરવાનું ભુલ નહીં હો
બધા મિત્રો સપોર્ટ કરતા રહેજો
મારા તરફથી યુટ્યુબ ફેમિલીને
જય ઠાકર
જય માતાજી
@shiyalhamirnewvlog 👈 પ્લીઝ સપોર્ટ