જય સ્વામિનારાયણ ભગવાન સંપત્તિ આપે છે એવું બાળકોને ના શીખવો.બાળકો કાંઈ જોઈતું હોય તો જ ભગવાનને યાદ કરે બાકી ના કરે.માટે હંમેશા ભગવાન ને યાદ કરવા તો ભગવાન બધી રીતે આપણને મદદ કરે છે. સારી બુદ્ધિ આપે છે.અને આપણું સારુ જ કરે છે, એટલે ભગવાનના રોજ સવારે ઉઠીને અને રાત્રે સૂતી વખતે નામ લેવાનું શીખવો. જય સ્વામિનારાયણ રાજી રહેજો.
@rajendrabrahmbhatt9383Ай бұрын
જય શ્રી સ્વામિનારાયણ.
@shivaniwala92592 ай бұрын
Chokrao 11 naam Kaya bolya te kai khabar no padi screen per lakho