Рет қаралды 1,235
નવજીવન ટ્રસ્ટ આયોજિત ‘નવજીવન Talks’માં વક્તા તરીકે ગુજરાતી ભાષાના બે યુવા સંપાદકો ઉપસ્થિત રહ્યા હતા; ધર્મેન્દ્ર ત્રિવેદી અને ધ્રુવ પ્રજાપતિ.
‘મારા સંપાદકીય અનુભવો’ વિષય અંતર્ગત આ બંને મિત્રોએ પોતપોતાના સંપાદિત કરેલા પુસ્તકો ( કથા અને કથન : ધર્મેન્દ્ર ત્રિવેદી & ટેબ્લેટ : ધ્રુવ પ્રજાપતિ ) વિશે રસપ્રદ વાતો કરી.