Рет қаралды 1,590
નવજીવન ટૉક્સમાં વક્તા તરીકે જાણીતા અધ્યાત્મિક શિક્ષક, સમાજસુધારક, લેખક અને વક્તા આદરણીય શ્રી એમ પધાર્યા હતા.
૧૯ વર્ષની ઉંમરે હિમાલય જઈ ગુરુની શોધ કરનારા શ્રી એમનું જીવન અને અનુભવ બહુ જ રસપ્રદ અને પ્રેરણાદાયી છે.
માત્ર વીસ વર્ષની ઉંમરે ‘સત્સંગ ફાઉન્ડેશન’ની સ્થાપના કરનારા શ્રી એમએ પોતાનું જીવન, માનવતા, યોગ,અધ્યાત્મ અને હિમાલય જેવા વિષયો પર ભાવકો સાથે રસપ્રદ સંવાદ કર્યો.