Рет қаралды 208
#ગઢશીશામાં ત્રણ પેઢીથી યોજાય છે ગણેશ મહોત્સવ...
#ગઢસીસામાં ૧૧ દિવસ સુધી થાય છે ગણપતિ બાપાનું પૂજન અર્ચન...
#Ganesha festival has been celebrated in Gardhshisha for three generations...
#Kutchkanoonandcrime #kkcnews #youtube #news #kutchnews
#youtubenews #newschannel #politicnews #crime_news #newschannel #samachar #newstoday #newsheadlines
#Social #media #gujratnews
#Breakingnews #dailynews
#dailynewsupdate #dailynewstelevision
#mundranews #bhujnews #abadasanews #nakhtrananews
#anjarnews #bhachaunews
#gandhidhamnews #raparnews
#mandvinews #samachar
#kkccrimenews
#ગણેશ ઉત્સવ તારીખ ૭/૯/૨૦૨૪થી શરૂ થયેલ જેમાં ગઢસીસામાં સૌથી જુના અને ત્રણ પેઢીથી ચાલી આવતી પરંપરા મુજબ સૌથી મોટા સતત ૧૧ દિવસ સુધી ચાલનાર વિઘ્નહર્તા ગણપતિબાપાનો ઉત્સવ દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વર્ગસ્થ નટવરલાલ ભગવાનજી આચાર્ય(નટુ માસ્તર)ના નિવાસ સ્થાને (આચાર્ય ભુવન) ખાતે ઉજવવામા આવ્યો હતો. તેમજ આ ચૌક પણ ગણેશ ચૌકના નામથી ઓળખાય છે અને નટુ માસ્તર જ્યારે હૈયાત હતા ત્યારે તેમના નેજા હેઠળ ગામના લોકો તેમજ પરિવાર સાથે આ ઉત્સવ ઉજવવામાં આવતો હતો અને કચ્છ સૌરાષ્ટ્રના નામાંકીત કલાકારો નિરંજન પંડ્યા, ભારતીબેન વ્યાસ, ભારતીબેન મકવાણા જેવા મોટા કલાકારોની ભજન સંતવાણી તેમજ વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હતું. પરંપરા મુજબ અત્યારે પણ તેમની ત્રીજી પેઢી આ આયોજન સંભાળી રહી છે અને દરરોજ રાત્રે સ્થાનિક કલાકારો અને ગામલોકો દ્વારા ભજન કીર્તન, મહાઆરતી, સત્ય નારાયણની કથા, જેવા ધાર્મિક કાયક્રમોનું આયોજનો કરવામાં આવે છે. તારીખ ૧૭//૯/૨૦૨૪ ના રોજ સાંજે ૪ : ૩૦ કલાકે ગણપતિ બાપાની મૂર્તિને ગામની મુખ્ય બઝારો વથાણ ચૌક, બસસ્ટેશન થઈ ગઢસીસાથી વાજતે ગાજતે રાતાતળાવ ખાતે લઇ જવામાં આવે છે. જ્યા ગઢસીસામાં આવેલા અંબે ધામના પરમ પુજ્ય ચંદુમાં તેમજ સ્વર્ગસ્થ નટવરલાલ આચાર્ય પરિવારના સભ્યો અને ગામલોકો, યુવાનો વિવિધ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ગણપતિ બાપાની પૂજા અર્ચના આરતી કરી ભાવ વિભોર સાથે મૂર્તિનું વિશર્જન કરવામાં આવે છે. જેની વ્યવસ્થા જલપેશ આચાર્ય, વેદ આચાર્ય અને પરિવારના તમામ સભ્યો તેમજ મિત્ર વર્તુળોએ સંભાળી હતી.
#અહેવાલ ગઢશીશા પ્રતિનિધિ મહેન્દ્રસિંહ ગોહિલ દુજાપર વાળા દ્વારા...