મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારના 200 દિવસમાં અનેક મહત્વપૂર્ણ અને જનહિતલક્ષી નિર્ણયો લેવાયા છે જેના થકી ગુજરાતના સાડા છ કરોડ નાગરિકોને અહેસાસ થયો કે, સરળ, સહજ અને સાલસ સ્વભાવના મૃદુ પણ મક્કમ જનનાયક ગુજરાતને મળ્યા છે.
Пікірлер: 2
@hansrajbhaitanti2 жыл бұрын
Really, a very nice leadership for our Gujarat state.
@kamalkumartrivedi84702 жыл бұрын
He is from GHATLODIA, AHMEDABAD. MY ADHAR CARD IS ALSO FROM GHATLODIA, AHMEDABAD. PROUD GUJARATI...