Рет қаралды 9
શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા લોકસાહિત્ય, સંતસાહિત્ય અને ચારણી સાહિત્ય ક્ષેત્રે સાહિત્યના કલાધર, સાહિત્યકાર, સર્જક-સાહિત્ય-પ્રકૃતિના ઉપાસક ચારણી સાહિત્યકાર શ્રી તખ્તદાન રોહડિયાની મુલાકાત ડૉ.બળવંત જાની દ્વારા તા.૦૧/૧૦/૨૦૧૩ના રોજ આશ્રમ, કાળીપાટ ખાતે લેવામાં આવી.