Рет қаралды 364
સંજય ઓઝા પ્રતિષ્ઠિત ગાયક છે. વર્ષોથી તેઓ ગીત-સંગીત સાથે સંકળાયેલા છે. ગુજરાત ઉપરાંત દરિયાપાર પણ તેઓ નવરાત્રિમાં ગવડાવે છે. કર્ણપ્રિય અવાજ અને હૃદયપ્રિય મિજાજ ધરાવતા સંજય ઓઝા મા અંબાના પરમ ભક્ત છે. તેઓ જ્યારે મંચ પર આવે ત્યારે હજારો ખેલૈયાના પગ થનગનવા લાગે છે. નવી સવાર વતી રમેશ તન્નાએ તેમની સાથે નવરાત્રિ વિશે જ સંવાદ કર્યો છે. તેમણે પોતાનાં માતુશ્રી ઉમાબહેન ઓઝાનું સ્મરણ કર્યું છે. ઉમાબહેન ઓઝા જાણીતાં ગાયિકા હતાં. સંજયભાઈનો દીકરો પાર્થ શ્રેષ્ઠ ગાયક તરીકે આખા વિશ્વના ચાચર ચોકમાં પંકાયો છે. નવરાત્રિના મહિમા વિશે તેમણે ઘણી સુંદર વાતો કરી છે. તેમોન સંપર્ક નંબર 9825322341 છે.
Video Shoot & edited by tushar Leuva
Facebook: ramesh.tanna.5
#PositiveStorieswithRameshTanna #RameshTanna #navisavar